ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ.)ની વિલાયતનું ફળ

વાંચવાનો સમય: 6 મિનિટ જ્યારે મક્કાની ઝમીન ઉપર પહેલીવાર લાએલાહની આવાઝ બલંદ થઈ ત્યારે દરેક ઘરના દરો દિવાલો સાથે ટકરાઈ. કુરેશી દિમાગ આ આવાઝથી બે પ્રકારની અસર અનુભવવા લાગ્યા. એક તરફ જ્યાં તેમના દિલો આ આવાઝ તરફ આકર્ષિત થયા […]

ઇમામ અલી (અ.સ.)

નહજુલ બલાગાહનું આશ્ચર્યજનક(અદ્દભૂત) આકર્ષણ (લગાવ-કશીસ)

વાંચવાનો સમય: 3 મિનિટ ઓલમા-એ-એહલે સુન્નત અને શીયા અને દરેક બુધ્ધીશાળી લાકો અને ઓલમાઓ અને ઇસાઇ ઓલમાઓ અને બુધ્ધીશાળી લેાકો કે જે નહજુલ બલાગાહ થી નજીદીકી અને દીલચશ્પી રાખે છે. અને તેનુ ધ્યાનપુર્વક મનન કરે છે. તે બધા નહજુલ […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ કહેવાતા ખલીફાઓ સાથે ખિલાફત મેળવવા માટે જંગ ન કરી?

વાંચવાનો સમય: 3 મિનિટ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી (અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે અને બીજાઓ કહેવાતા ખલીફાઓ અને છીનવી લેનારાઓ છે, તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા અલબત્ત, […]

Uncategorized

શું શિયાઓ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ)ના દરજ્જાને અતિશય વધારીને રજૂ કરે છે?

વાંચવાનો સમય: 3 મિનિટ અમુક કહેવાતા મુસલમાનો શિયાઓ પર, પાયાવિહોણા અને વાહિયાત આરોપો મુકે છે તેઓના આરોપોમાંથી એક આરોપ એવો છે કે શિયાઓ માસુમ ઈમામો (અ.મુ.સ.)ના દરજ્જાને અતિશય વધારીને રજૂ કરે છે, ખાસ કરીને અમીરુલ મોમીનીન અલી ઈબ્ને  અબી […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન અલી (અ.સ) ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય

વાંચવાનો સમય: 3 મિનિટ જ્યારે અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છે કે આપણે તબર્રા કરવાથી પરહેઝ કરવું જોઈએ કારણ કે અમીરુલ […]

ઇમામ અલી (અ.સ.)

ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની જગ્યા લઈ શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટ જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિલાફત / વિસાયતની વાત આવે તો આપણે દરેક પ્રકારની દલીલો સાંભળીએ છીએ જેમકે ગારમાં સહાબીય્યત, વયમાં બુઝુર્ગી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિના પિતા, વિગેરે. શું આ દલીલો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા હોવા માટે પુરતી છે? […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન અ.સ.ની શહાદત અને અગાઉના પયગંબરો સાથે સંબંધ.

વાંચવાનો સમય: 4 મિનિટ અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ અ.સ.ની શહાદત અર્શ પર અને જમીન પર બહુ મહત્વની બાબત હતી. એક અત્યંત મહત્વની ઘટના હોવાથી, ભૂતકાળ સાથે તેની અસામાન્ય કડીઓ/સામ્યતાઓ હતી. હકીકતમાં, આપણે જોઈશું કે, ઈમામ(અ.સ.)ની શહાદતને અગાઉના ઘણા […]

ઇમામ અલી (અ.સ.)

કુરઆનની દસ આયતોના પ્રચાર માટે અયોગ્ય, ખિલાફત માટે અયોગ્ય

વાંચવાનો સમય: 3 મિનિટ મુસ્લિમ વિદ્વાનો દ્વારા તે વ્યાપકપણે નોંધાયેલું છે કે ૯મી હિજરીમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ)એ સુરએ બરાઅત (૯) ના પ્રથમ દસ આયતોની તબ્લીગ માટે અલ્લાહના હુકમથી અમીરુલ મોઅમનીન (અ.સ) ને અબૂબકરની જગ્યાએ મોકલ્યા .   મનાકીબ આલ-એ-અબી […]

ઇમામ અલી (અ.સ.)

જે કંઈ નબી (સ.અ.વ.) માટે છે તે અલી (અ.સ) માટે

વાંચવાનો સમય: 2 મિનિટ અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) નફ્સે રસુલ (સ.અ.વ.) છે. આ હકીકતને બધા મુસલમાનો તેમના અકાએદના વલણ અને પૂર્વધારણાઓની પરવા કર્યા વગર સ્વીકારે છે કારણકે  પવિત્ર કુરઆને આનું એલાન સુ. આલે ઇમરાન ૩(૬૧)માં કર્યું […]

ઇમામ અલી (અ.સ.)

કેવી રીતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) જન્નત અને જહન્નમના વહેચનાર બન્યા.

વાંચવાનો સમય: 3 મિનિટ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની બેમિસાલ ફઝીલતોમાં એક ફઝીલત છે કે આપ (અ.સ.) જન્નત અને જહન્નમના તકસીમ કરનાર છો. આ ફઝીલત ખાસ આપ (અ.સ.) માટે છે અને તેમાં કોઈ બીજા સહાબી અથવા મુસલમાન શામીલ નથી. મુસલમાન આલીમોથી […]