અહલેબૈત (અ .સ.)

આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની ફઝીલત ફખ્રે રાઝીની નઝરમાં

વાંચવાનો સમય: 2 મિનિટ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની ફઝીલત મોટાભાગના મુસલમાનોના ખ્યાલ અથવા સ્વિકારવા કરતા ઘણી ઉંચી છે. ઘણા બધા મુસલમાન આલીમોએ આ હકીકતને સ્વિકારી છે. આવા જ એક આલીમ છે અબુ અબ્દીલ્લાહ મોહમ્મદ બિન ઉમર બિન હુસૈન અલ તૈમી […]

અહલેબૈત (અ .સ.)

શું બહુમતીનું દીનમાં કોઈ મહત્વ છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ શિઆઓ વિરુદ્ધ મુસ્લિમો દ્વારા વિવિધ વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે તેમાંથી એ કે લઘુમતી હોવાને લીધે તેઓએ ઇમામતના બદલે મુસ્લિમ બહુમતીના તાબે થવું જોઈએ.અગર શિયા લોકો સાચા હોય તો તેઓ લઘુમતીમાં ન હોતે જવાબ – શિઆઓ […]

અહલેબૈત (અ .સ.)

જ્યારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે સૂરજ પાછો ફર્યો.

વાંચવાનો સમય: 4 મિનિટ           અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ફઝીલતોમાંથી એક ફઝીલત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની દોઆથી ઈમામ (અ.સ.) માટે સૂરજનું પાછું ફરવું છે. જ્યારે કે ઈમામ (અ.સ.)ની ફઝીલતો પૈકી આ ફકત એકજ ફઝીલત છે, પરંતુ એ નોંધપાત્ર છે કારણકે મુસલમાનોએ આનુ […]