હ. ફાતેમા ઝહરા (સ.અ.)ના આદરને અપમાનિત કરવુંતેમના ઘરમાં જબરજસ્તી ઘુસવું

વાંચવાનો સમય: 2 મિનિટ

તે પહેલાના પાનાઓ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું કે શંકાના છાયા કે ખલીફાના સમુહ એ શઆતમાં હઝરત ફાતેમાના ઘરને ઘેરી લીધું અને ઘરમાં રહેનારાઓને ધમકાવ્યા અને જ્યારે તેઓને ઈચ્છિત પરિણામ અસર ન મળી તો તેઓએ ઘર પર આગ લગાડી દીધી. આ રીતે હુલીગન્સ એ ઘરની અને તેમાં રહેનારાઓની પવિત્રતા ભંગ કરી જેના બારામાં રસુલ (સ.અ.વ.) એ અસંખ્યા ભલામણો કરી હતી. જેમાંથી કેટલાક પરાંરભિક પ્રકરણો કરવામાં કરવામાં દશર્વિેલ છે. આ હુમલા અને આગામી ઉલંઘન તથ્યો પરસ્થાપિત થાય છે અને કંઈ કોઈ પણ પ્રકારની શંકા ઉભી કરી શકે નહી.

ઈબ્ને તય્મીયા પણ કોઈ વાંધાજનક બાબત શોધી ન શકયા. આ ઘટનાના સાંકળના સચ્ચાઈની સબંધિત જો હજુ પણ થોડા લોકો છે જે આ હુમલાના બારામાં શક કરે તો તેઓ ઈબ્ને તય્મીયાથી પણ બદતર છે અને અગર જો આ ઈન્કાર કરનારાઓમાં શીઆ શામીલ છે તો એ અફસોસની વાત છે કે તેઓ પોતાની જાતને મોહીબ્બે એહલેબૈત કહે છે જ્યારે તેઓ ઈન્કાર કરે છે. એહલેબૈત ઉપર ઝુલ્મ કરનારનો એક હકીકત જે સ્વીકારવામાં આવી છે શીઆઓનો ઈન્કાર કરનારા (જેમકે સુન્ની અને વહાબીઓ).

આ હુમલાની જેમકે સાથે વિચારણા કરવામાં આવી હતી હોશ અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે કે તે બનાવ છે. એક અજાયબી તેઓ શું ત્યાં પણ શોધવા અવકાશ રાખતા હતા.

શું તે આશા રાખતા હતા કંઈ સંપતિ અથવા અલ્લાહની મિલ્કતને શોધવા જે તે ઘરમાં રહેનારાઓ દ્વારા અલ્લાહ અને રસુલની નીકટતા પ્રાપ્ત કરી હતી.

ખરેખર તે બહુ જલ્દી સ્પષ્ટ થયું હતું કે ઝુલ્મ કરનારના ઝુલ્મના બારામાં તે કહેવામાં (સાંભળવામાં) આવ્યું જ્યારે અબુબક્રની મૃત્ય તરતમાં થઈ તેણે કબુલ કર્યું.

મને કોઈપણ સંસારિક કામકાજ ઉપર પસ્તાવો ન જાણ્યો સિવાય તે 3 કાર્ય જે મે કર્યા તે બદલ દીલગીર છું. તેવી જ રીતે મને પશચાતાપ એ ત્રણ કાર્યો જે મે વેઠયું એ સા હોત અગર મે તે કાર્ય કર્યા હોત.

કાશ મે રસુલ (સ.અ.વ.) પાસેથી એ ત્રણ પ્રશ્નોના ઉત્ત્ર માંગ્યા હોત.

આ કહેણ બહુ મહત્ત્વ છે. જો કે આપણે આ ચચર્મિાં તે સંબંધિત ભાગનીજ ચર્ચા કરીશું.

અય કાશ મે ફાતેમા ને દરવાજો ખોલવા મજબુર ન કર્યા હોત ભલે પછી તે જંગ માટેજ લોક કરવામાં આવ્યો હોત.

કાશ મે રસુલ (સ.અ.વ.) પાસેથી તેમના અનુગામીની ઓળખ વિશે પુછી લીધું હોત તો તેમનો વિરોધ કોઈ વાત માટે ન કરત.

જોકે દેખીતી રીતે દુ:ખી અને પ્રમાણિક હોત તો પછી તેણે પયગમ્બરના ઉત્તરાધિકારીના બારામાં અજાણ્યા કેમ બન્યો જ્યારે તે ગદીરમાં હાજર હતા.

શું એ અનેક હાદસાઓને જાણતો ન હતો જે રસુલ (સ.અ.વ.)ના વારસદારોને લાગતા હતા.

અબુબક્રનું કબુલાત આપણને તારીખે તબરીમાં જોવા મળે છે.

આ ઉપરાંત આ બુકનો સંદર્ભો ઈબ્ને અલ ફરીદ જે ઈબ્ને અબ્દે રબ્બાહ દ્વારા લખાયેલ છે.

અલ અમવાલના લેખક અને પરંપરાવહી હાફીઝ ઈમામ અબુ અબીદ કાસીમ ઈબ્ને સ્લામ.

અગાઉ જણાવ્યા પ્રમાણે આ ઐતિહાસીક હાદસાઓ અને કહેણને ખરાબ કરવાની કોશીશ ઉપરાંત આ સંદર્ભ હજુ પણ છે. અલ અમવાલમાં જોવા મળે છે કે અય કાશ મે જબરજસ્તી ન કરી હોતની જગ્યાએ લખાએલું છે કે કાશ મે એ ન કાર્ય ન કર્યું હોત.

એ સ્પષ્ટ છે કે એને અર્થનો અર્નથ કરવાનું કામ તેઓએ ખાસ સંદર્ભોને ભુસી નાખ્યા અને તેને બદલે આમ સંદર્ભોને મુકી દીધા છે.

આ પોઈન્ટને વારંવાર આ કિતાબમાં કહેવામાં આવ્યો છે. કોઈ એ કંઈ રીતે આશા રાખી શકે કે ચોક્કસ રીતે આખા બનાવની સાંકળને પ્રસ્તુત કરે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*