અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ ફદક બે કારણોને લીધે પાછો ન લીધો
વાંચવાનો સમય: < 1 મિનિટ એઅતેરાઝ કરવાવાળા દાવો કરે છે કે જો ફદક ખરેખર હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત હોય તો અલી(અ.સ.)એ પાછો લઇ લેવો જોઈએ. ફદકને છોડીને અલી(અ.સ.)એ સ્વીકાર્યું કે તે હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત નથી. આવી ખોખલી દલીલને ખુલ્લી […]