ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ.) માટે રડવું ઈસ્લામનો ભાગ છે?

વાંચવાનો સમય: 2 મિનિટ શંકા: ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં રડવું, માતમ કરવું અને અઝાદારી કરવી ઈસ્લામીક અકીદો નથી. આ શહાદત ચોક્કસ દુ:ખદાયક છે પરંતુ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ કોઈ મૃત ઉપર રડવાની મનાઈ કરી છે. જવાબો: અઝાદારી એ માધ્યમ છે […]

ઇમામ હુસૈન (અ.સ.)

આસમાન અને ઝમીને ઉમર બિન અબ્દુલઅઝીઝ ઉપર રુદન કર્યું પરંતુ ઈમામ હુસૈન અ.સ પર નહિ?

વાંચવાનો સમય: < 1 મિનિટ (ગમે હુસૈન અ.સ.માં) રડવા પર ટીકાકરનારાઓ બડાઈ કરે છે (ગૌરવ અનુભવે છે)  ઉમવી રાજા ઉમર બિન અબ્દુલઅઝીઝના વિષે: તૌરેતની અંદર નોધાયેલ છે કે આસમાનઅને ઝમીને ૪૦ દિવસ અને રાત ઉમરબિન અબ્દુલ અઝીઝ ઉપર રુદનકર્યું -સેયારે  આલમ અલ-નોબ્લા ભાગ ૫ પેજ ૧૪૨ – તારીખ અલ ખોલફા ભાગ ૧ પેજ ૨૪૫

અહલેબૈત (અ .સ.)

શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) ના ઝમાનામાં પણ અઝાદારી હતી?

વાંચવાનો સમય: 4 મિનિટ કયારેક કયારેક એવા સવાલો ઉભા થઇને સામે આવે છે કે શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) ના ઝમાનામાં પણ અઝાદારી હતી? શું મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) પણ અઝાદારી કરતા હતા? આનો જવાબ એ છે કે મઅસૂમ ઇમામો (અ.મુ.સ.) […]

અહલેબૈત (અ .સ.)

ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૪

વાંચવાનો સમય: 6 મિનિટ યઝીદ (લા.અ.)નાં દરબાર માં એહલેબૈત અ.મુ.સ.નાં ખુત્બા ની અસર જ.ઝયનબ સ.અ.નાં ખુત્બાનાં  પ્રત્યાઘાત એવા પડયા કે દમિશ્કની સલ્તનત માટે જોરદાર મુશ્કેલીઓ અને આફતો ઊભી થઇ. પરંતુ આવી બેહયા હુકુમત અને આવા બેશર્મ બાદશાહ માટે આટલું […]

અહલેબૈત (અ .સ.)

ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૩

વાંચવાનો સમય: 6 મિનિટ દરબારે યઝીદમાં શેહઝાદી જ.ઝયનબ (સ.અ)નો ખુત્બો હુસૈન અ.સ. તો શહીદ થઈ ગયા હતા. તેમના સિવાય હવે કોણ એવું હતું જે આગળ વધીને તેના મોઢા પર રૂસ્વાઈનો તમાચો મારીને તેને તેના ઉમરાવો અને તેના ઓલમાએ દીન […]

અહલેબૈત (અ .સ.)

ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૨ દરબારે યઝીદ

વાંચવાનો સમય: 3 મિનિટ નબીઝાદીઓ યઝીદ (લા.અ)નાં નજીસ દરબારમાં   નબીઝાદીઓ યઝીદે પલીદના નજીસ દરબારમાં ઉઘાડા માથે, રસ્સીઓમાં જકડાએલી અત્યંત હીણપતની હાલતમાં પેશ કરવામાં આવે છે. ઓળખાણો અપાય છે: “આ અલી અ.સ.ની મોટી દીકરી જ. ઝયનબ સ.અ. છે. આ […]

અહલેબૈત (અ .સ.)

ફાતેહે કૂફા વ શામ જ. ઝયનબે કુબરા સ.અ.- ભાગ-૧ (કરબલાથી શામ યઝીદના મહેલ સુધી)

વાંચવાનો સમય: 3 મિનિટ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અસ્સલામો અલય્કે યા બીન્તે બિઝઅતે ખાતેમીન નબીય્યીન વ સય્યેદીલ મુરસલીન ઈમામે વકત હ. સૈયદુશ્શોહદા ઈ. હુસૈન અ.સ. એ (એમના પર અમારી જાનો ફિદા થાય)એ પોતાના પુરા કાફલાને બે જૂથોમાં વહેંચી દીધો હતો. […]

ઇમામ સજ્જાદ (અ.સ.)

ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદત:

વાંચવાનો સમય: < 1 મિનિટ એહલે તસન્નુને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદતની નોંધ લીધી છે. દાખલા તરીકે શબરાવી નોંધે છે કે: ‘ઈમામ સજ્જાદ (અ.સ.)ને ઝેર અપાયા પછી આપ આ દુનિયાથી કૂચ કરી ગયા.’ (અલ અત્હાફ બે હુબ્બ અલ અશરાફ, પા. […]

અહલેબૈત (અ .સ.)

ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)નો શામી વ્યક્તિ સાથે મુનાઝરો

વાંચવાનો સમય: 2 મિનિટ જયારે ઈમામ હુસૈન(અ.સ)ના એહલેહરમ(ઘરના લોકોને) કેદ કરી શામની મસ્જીદ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા તેવામાં એક શામનો વૃધ્ધ વ્યક્તિ આવ્યો અને કેહવા લાગ્યો “તમામ તારીફ તે અલ્લાહ માટે છે જેણે તમને કત્લ કર્યા, તમને હલાક […]

અન્ય લોકો

યઝીદ બિન મોઆવીયા લ.અ

વાંચવાનો સમય: 4 મિનિટ યઝીદ બિન મોઆવીયા (લઅનતુલ્લાહે અલય્હ)નો ખબીસ શજરો (નાપાક વંશાવળી) “અને તે સ્વપ્ન કે જે અમોએ તને દેખાડ્યું હતું તે માત્ર લોકોની કસોટીનો ઝરીયો છે અને કુરઆનમાં તે તિરસ્કૃત વૃક્ષ પણ તેમજ છે. (સુરએ બની ઇસ્રાઇલ […]