No Picture
ઇમામ અલી (અ.સ.)

ગદીરના એલાન બાદ અલી (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી હતો?

વાંચવાનો સમય: 3 મિનિટ ઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો એવું હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. આ બાબતે તેમની […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

મૌલવી અબ્દુલ હફીઝના લેખનો જવાબ- અલી(અ.સ.)થી બુગ્ઝ મુનાફેકતની નિશાની છે

વાંચવાનો સમય: 5 મિનિટ તારીખ ૨૦ મે ૨૦૨૧ ના મૌલાના મોહંમદ અબ્દુલ હફીઝે લખનૌથી પ્રકાશિત થતું દૈનિક અખબાર ‘સહાફત’માં એક લેખ લખ્યો છે જેમાં તેણે નમાઝ માટે તૈયાર થતાં પહેલાં ધ્યાન રાખવાની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ લેખનો વિષય […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ ફદક બે કારણોને લીધે પાછો ન લીધો

વાંચવાનો સમય: < 1 મિનિટ એઅતેરાઝ કરવાવાળા દાવો કરે છે કે જો ફદક ખરેખર  હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત હોય તો અલી(અ.સ.)એ પાછો લઇ લેવો જોઈએ. ફદકને છોડીને અલી(અ.સ.)એ સ્વીકાર્યું કે તે હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત નથી. આવી ખોખલી દલીલને ખુલ્લી […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

ગદીરના બનાવનો ઐતિહાસિક મહત્વ: બે વિરોધાભાસી અસરો

વાંચવાનો સમય: 6 મિનિટ ગદીરનો પ્રસંગ ઐતિહાસિક રીતે શરૂઆતથી જ ઇસ્લામીક અભિવ્યક્તિઓ અને માન્યતાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલું જ નહિ ઇમામત અને ખિલાફતને લઈને આ મુદ્દો હમેશા અત્યંત સંવેદનશીલ રહ્યો છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વારસદારની નિમણૂક […]

ઇમામ અલી (અ.સ.)

‘હદીસે તૈર’ ઉપર એક ઉડતી નજર

વાંચવાનો સમય: 5 મિનિટ ઈતિહાસમાં ગદીરે ખુમ એક એવી રોશન (સ્પષ્ટ) હકીકત છે કે અગર બુગ્ઝ રાખનાર લોકો તેને મિટાવવા ચાહે તો મિટાવી નહી શકે. ૧૮ ઝીલ્હજ્જ, હિજરી સન ૧૦, એ દિવસ કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની રેહલતનું તેમજ […]

ઇમામ અલી (અ.સ.)

શું અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના દીકરાનું નામ ઉમર ઇબ્ને ખત્તાબના નામ ઉપર થી રાખ્યું છે?

વાંચવાનો સમય: 2 મિનિટ મુસલમાનો કે જેઓ અહેલેબેત(અ.મુ.સ.) અને શિયાઓના વિરોધીઓ હતા તે દાવો કરે છે કે બની બેઠેલા ખલીફાઓ અને પત્નીઓ ઉચ્ચ મરતબો ધરાવે છે.તેના પુરાવામાં તેઓ કહે છે કે અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)એ તેઓને  ખુબજ […]

મોહર્રમ

ઉમરના નિકાહ જનાબે ઉમ્મે કુલસુમ બિન્તે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે – અકલનો ફેંસલો

વાંચવાનો સમય: 5 મિનિટ અમૂક મુસલમાનો અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) તથા જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઉમર ઈબ્ને ખત્તાબની સાથે સારા સબંધોને રજુ કરે છે. તેઓ આ વજુદ ન ધરાવતા સારા સબંધોને બતાવવા કોઈપણ શકય બહાના હેઠળ […]

ઇમામ અલી (અ.સ.)

ગદીરના એલાન બાદ અલી (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી હતો?

વાંચવાનો સમય: 3 મિનિટ ઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. આ બાબતે તેમની ચુપકીદી બતાવે છે […]

ઇમામ અલી (અ.સ.)

ગદીરના બનાવનો ઐતિહાસિક મહત્વ: બે વિરોધાભાસી અસરો

વાંચવાનો સમય: 6 મિનિટ ગદીરનો પ્રસંગ ઐતિહાસિક રીતે શરૂઆતથી જ ઇસ્લામીક અભિવ્યક્તિઓ અને માન્યતાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલું જ નહિ ઇમામત અને ખિલાફતને લઈને આ મુદ્દો હમેશા અત્યંત સંવેદનશીલ રહ્યો છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વારસદારની નિમણૂક […]

અય્યામે ફાતેમીયાહ

જ.મોહસીન ઇબ્ને અલી (અ.સ.): ઝુલ્મ અને આતંકવાદનો શિકાર

વાંચવાનો સમય: 11 મિનિટ પરિચય પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની શહાદત બાદ એવી ઘટનાઓની શૃંખલા સર્જાઈ કે જેણે મુસલમાનોને અજાણતા જ પકડી લીધા. તેઓએ આ ઘટનાઓને એવી રીતે સ્વીકારી કે જાણે તે એક કુદરતી બાબત હતી અને તેમના આત્મસમર્પણ ના લાંબા […]