No Picture
ઇમામ હસન (અ.સ.)

ઈમામ હસન અને ઈમામ હુસૈન (અ.સ.), જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જેવા વાલેદાના હોવાની ફઝીલતને દુશ્મનો પણ કબુલ કરે

વાંચવાનો સમય: 2 મિનિટ જયારે મુસલમાનો વાત કરે કે શું ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હકીકી જાનશીન હતા, તો તેઓએ પહેલા બન્ને ઇમામો (અ.સ.)ની ફઝીલતની ચર્ચા તેઓના વિરોધીઓ સાથે કરવી જોઈએ, જેથી સ્પષ્ટ થઈ જાય […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું પૈસા અઝાદારીના મુલ્યને ઘટાડે છે?

વાંચવાનો સમય: 2 મિનિટ અમૂક ‘પાક’ મુસલમાનો જયારે ‘અઝાદારી’ની વાત આવે તો પક્ષપાતી વલણ અપનાવે છે અને તેને પૈસા રહીત જોવા માંગે છે. જયારે અઝાદારીની વાત આવે તો તેઓ એવી દલીલ કરે છે કે અઝાદારીમાં એહલેબય્ત (અ.મુ.સ.) ઉપર ગીર્યા […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઝીયારતે અરબઇનની વિશિષ્ટતા

વાંચવાનો સમય: 2 મિનિટ એહલેબય્ત (અ.મુ.સ.)ની તાઅલીમાતમાં બુઝુર્ગોની કબ્રોની ઝીયારત કરવાનું એક ખાસ મહત્વ છે. કુરબતન એલલલ્લાહની નિય્યતથી પાક હસ્તીઓની કબ્રો ઉપર જવું મઝહબે શિયામાં સારા (ઉમદા) કાર્ય ગણવામાં આવે છે.આજ કારણ છે કે અઈમ્મા (અ.મુ.સ)ની ઝીયારતની ખૂબજ વધારે […]

ઇમામ હુસૈન (અ.સ.)

હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રુદન

વાંચવાનો સમય: 2 મિનિટ અઝાદારીના ટીકાકારો  તેઓના આરોપોના ટેકામાં નીચે મુજબના દાવાઓ રજુ કરે છે : ૧. મૃત ઉપર રડવું બીદઅત છે અને નબી (સ.અ.વ.) થી ગમ મનાવવાના કોઈ પુરાવા મળતા નથી. ૨. રુદન કરવું કબ્રની અંદરની વ્યક્તિની સજાનું કારણ […]

Uncategorized

શા માટે શિયાઓ ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્રની માટી પર સજદો અદા કરે છે?

વાંચવાનો સમય: 4 મિનિટ કરબલા કે જ્યાં ઈમામ હુસૈન (અ.સ)ના રોઝા મુબારક છે તેની માટી પર સજદો કરવાની શિયાઓની પ્રણાલી પર શંકાખોરો દ્વારા ઘણા પ્રશ્નો અને શંકાઓ ઉભી કરવામાં આવે છે. આ શંકાઓને શિર્કના આરોપોથી લઇ ગુલુવ (અતિશયોક્તિ)ના આરોપો […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.) એહલે સુન્નતમાં

વાંચવાનો સમય: 15 મિનિટ વિલાદત: ઈમામ હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ની મદીનામાં 3 શાબાન, હી.સ. 4 ના મંગળવારના દિવસે વિલાદત થઈ હતી. જેવી આપ (અ.સ.)ની વિલાદત થઈ, આપને આપના નાના રસુલે ખુદા (સ.અ.વ.) પાસે લઈ જવામાં આવ્યા. રસુલુલ્લાહ (સ.અ.વ.) આપને […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત અને તેનો પેહલાની ઉમ્મતો સાથે સંબંધ

વાંચવાનો સમય: 3 મિનિટ ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એ ‘આસમાનો અને ઝમીનમાં એક મહત્વપૂર્ણ’ બાબત હતી. એક નોંધપાત્ર ઘટના હોવાથી, તેની ભૂતકાળ સાથે ઘણી કડીઓ હતી. અગાઉની ઉમ્મતોની સરખામણીમાં ઈમામ હુસૈન (અ.સ)ના ઝુલ્મ અને અસત્યની વિરુદ્ધ ક્યામ કરવાની બાબત […]

ઇમામ હુસૈન (અ.સ.)

હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રડવું

વાંચવાનો સમય: 2 મિનિટ અઝાદારીના ટીકાકારો તેના આરોપોના ટેકામાં નીચે મુજબના દાવાઓ રજુ કરે છે : ૧. મૃત ઉપર રડવું બીદઅત છે અને નબી (સ.અ.વ.) થી શોક મનાવવાના કોઈ પુરાવા મળતા નથી. ૨. રડવું કબ્રની અંદરની વ્યક્તિની સજાનું કારણ […]

ઇમામ હુસૈન (અ.સ.)

જો આશુરા એ તમામ ઘટનાઓની યાદ મનાવવાનો બરકતી(ફઝીલતવાળો) દિવસ નથી, તો પછી એ તમામ ઘટનાઓ ખરેખર ક્યારે બની ?

વાંચવાનો સમય: 2 મિનિટ મુસ્લિમોના મોટા ભાગના લોકોનું માનવુ એ છે કે આશુરા એક બરકતી(ફઝીલતવાળો) દિવસ છે, તે દિવસે અલ્લાહે નબીઓ/રાષ્ટ્ર કે અમુક લોકોને ઇલાહી નેઅમતો અતા કરી છે.તેઓ એ દાવો કરે છે કે અલ્લાહની આ નેઅમતોનો શુક્ર અદા […]

ઇમામ હુસૈન (અ.સ.)

હુસૈન (અ.સ.) કોણ છે?

વાંચવાનો સમય: 3 મિનિટ ઈમામ હુસૈન(અ.સ.)ની શખ્સીય્યત ઘણા બધા પાસાઓથી બિનતુલનામત્ક છે. દા.ત. આપ(અ.સ.)નો વંશ. અગર મુસલમાનોએ ફકત આ ફઝીલત ઉપર જ ધ્યાન આપ્યું હોત તો તેઓને મોઆવિયા અને યઝીદ જેવા ઝાલીમો ઉપર આપ(અ.સ.)ની પસંદગી કરવામાં કોઈ મુશ્કેલી ન […]