અહલેબૈત (અ .સ.)

હઝરત અબુ તાલિબ (અ.સ.)નું ઈસ્લામ (હદીસે ઝહઝાહનું ફારસ)

વાંચવાનો સમય: 4 મિનિટ અમૂક જાહીલ મુસલમાનો કહે છે કે હઝરત અબુ તાલિબ (અ.સ.) જહન્નમમાં (મઆઝલ્લાહ) છે. તેઓ એમ માને છે કે તેઓએ કયારેય ઈસ્લામનો સ્વિકાર કર્યો ન હતો અને તેઓ બેઈમાનીની હાલતમાં મૃત્યુ પામ્યા. આ કારણે અલ્લાહે તેમને […]

સવાલ જવાબ

શું અલ્લાહે જંગોમાંથી ભાગી જવા બદલ સહાબીઓને માફ કર્યા?

વાંચવાનો સમય: 4 મિનિટ મુસલમાનોનો બહુમત સતત સહાબીઓની ખામીઓનો બચાવ કરવાની કોશિશો કરતો હોય છે. આ માટે તેઓ વ્યર્થ આધારો રજુ કરે છે જેમકે ‘અદાલતે સહાબા’ એટલે સહાબીઓ કોઈ ખોટું કાર્ય ન કરી શકે. અલબત્ત્ જ્યારે એકદમ જાહેર ભૂલો […]

અન્ય લોકો

શું જ.અબુતાલીબ (અ.સ) એ કલમો પડ્યો હતો ?

વાંચવાનો સમય: 5 મિનિટ એહલેબૈત (અ.સ)ના દુશ્મનો કે જે નાસેબીઓ પણ કેહવાય છે તેઓએ રસુલુલ્લાહના ઝમાનાથીજ ઘણા બધા જુઠાણાઓ ફેલાવ્યા છે. એમાંથી એક અમીરુલ મોઅમેનીન (અ.સ) ના પિતા અને રસુલુલ્લાહ ના કાકા જ. અબુ તાલિબ વિષે છે કે તેમણે […]

ઇમામ અલી (અ.સ.)

આખેરતના માટે ૩ ખૂબજ ઉપયોગી આમાલ

વાંચવાનો સમય: < 1 મિનિટ આખેરતના માટે ૩ ખૂબજ ઉપયોગી આમાલ રસુલે અકરમ સ.અ.વ. અને અમીરુલ મોમેનીન અ.સ. અને તેના પવિત્ર વંશજોની મોહબ્બત સૌથી વધારે નફાકારક અમલ છે. અને આ અમલનો સવાબ આખેરત માટે સાચવીને રાખવામાં આવે છે. આ બારામાં […]