![No Picture](https://www.najat.org/wp-content/themes/mh-magazine/images/placeholder-medium.png)
કબ્રે માસૂમીન (અ.મુ.સ.)ની ઝીયારતનો સવાબ,હજજ અને ઉમરાહ કરતા વધારે કેમ છે?
વાંચવાનો સમય: 3 મિનિટ વહાબી લોકો ઇસ્લામના ઘણાબધા કાર્યોને શિર્ક સમજે છે. તેમાંથી એક દીનના બુઝુર્ગોના કબ્રોની ઝીયારત છે,વહાબીઓને ઝીયારત નો આ અમલ શિર્ક નઝર આવે છે.જ્યારે કે શિયા મુસલમાનોમાં ખાસ કરીને અઈમ્માં (અ.મુ.સ.)ની ઝીયારતનો ખુબજ વધારે સવાબ બયાન […]