ઇમામત

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના બદલે અબુબક્રના ખલીફા બનવાના ત્રણ અર્થહીન કારણો

વાંચવાનો સમય: 2 મિનિટઅબુબક્રની પસંદગી માટે તેના અનુયાયીઓની ત્રણ મોટી દલીલો પેશ કરવામાં આવે તે આ મુજબ છે: 1) મુસલમાનોનું ઈજમાઅ 2) વયમાં મોટા હોવું 3) ‘ફઝીલતો’ જેમકે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સાથે ગારમાં જવું અને આપ (સ.અ.વ.)ની ગેરહાજરીમાં નમાઝ […]

અન્ય લોકો

હદીસે ગદીર – અલબાની વિરુદ્ધ ઇબ્ને તય્મીયા

વાંચવાનો સમય: 3 મિનિટઆજના ઝમાનામાં નસિરૂદ્દીન અલબાનીની ગણના સલફીના મહાન આલિમોમાં થાય છે તેઓ ઘણી કિતાબોના સંપાદક છે અને લેખક છે. તેમને ઘણું ખરૂં એમ લાગ્યા કરતુ કે હદીસોમાં અમુક ઝઈફ અને બિન ભરોસાપાત્ર રિવાયતો જોવા મળે છે.પોતાની […]

અન્ય લોકો

યઝીદ ઈબ્ને મોઆવિયા વિશે મુસલમાનોનું વલણ:

વાંચવાનો સમય: 3 મિનિટમુસલમાનોના ઈતિહાસમાં તમને ઘણા ક્રૂર અને ઝુલ્મી બાદશાહો અને રાજાઓનો ઉલ્લેખ મળશે. પરંતુ જેટલો મોટો ગુનાહ અને ઝુલ્મ યઝીદ ઈબ્ને મુઆવિયાનો છે તેવો  બીજા કોઈનો નથી. તેની હુકુમત ત્રણ વર્ષ ચાલી અને તે ત્રણ વર્ષ […]

વાદ વિવાદ

ઇસ્લામમાં તબર્રુકનું જાએઝ હોવું

વાંચવાનો સમય: 9 મિનિટપ્રસ્તાવના કહેવાતા પવિત્રતાવાદી મુસ્લિમોમાં એક મત એ છે કે ફઝલ અને બરકત મેળવવું (જેને તબર્રુક પણ કહેવામાં આવે છે) મઝહબ અને તૌહિદના સિદ્ધાંતની (ઉસુલની) વિરુદ્ધ છે.તેઓ દલીલ આપે છે કે આપણે મદદ, બરકત અને ફ્ઝ્લ […]

વાદ વિવાદ

તવલ્લા કે તબર્રા- શું છે શિયાઓની મઝલુમીય્યતની પાછળનું સાચું કારણ?

વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના કેટલાક લોકો હંમેશા ઇસ્લામિક અકીદાઓને પડકારીને સમાજમાં વિરોધાભાસ પેદા કરવા માટે બહાનું શોધતા હોય છે. તેમના હાસ્યાસ્પદ દાવાઓમાં એ છે કે તબર્રા કરવું (આલે મોહમ્મદ(અ.સ.)ના દુશ્મનોથી દૂરી રાખવાથી) વિશ્વભરમાં નિર્દોષ શિયાઓને અત્યાચાર(ઝુલ્મ) તરફ દોરી […]

ઇમામત

ઇજમાઅ (એકમત)થી નિમાયેલ ખલીફાઓના કિરદાર

વાંચવાનો સમય: 5 મિનિટકાઝી અયાઝના મત મુજબ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની બાર ઇમામો (અ.મુ.સ.)ની વિશે હદીસની રજૂઆત એ હતી કે બાર ઇમામો (અ.મુ.સ.) ફક્ત ખલીફાઓના ઝમાનામાં જ હશે, જે ઇસ્લામની તાકત અને તેની બાબતોમાં મક્કમ છે. આ ત્યારે બન્યું જયારે […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શું અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના પુત્રનું નામ પ્રથમ ખલીફાના નામ ઉપરથી રાખ્યું હતું?

વાંચવાનો સમય: 4 મિનિટવાંધો કેટલાક મુસ્લિમો માને છે કે અમીરુલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.)ના ખલીફાઓ સાથે સ્નેહભર્યા સંબંધો હતા. પુરાવા તરીકે, તેઓ આક્ષેપ કરે છે કે આપ (અ.સ.)એ  તેમના પુત્રનું નામ અબુબક્ર ઇબ્ને અબી કહાફાહના નામ […]

No Picture
વાદ વિવાદ

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી -કુરાનથી સાબિતી ભાગ-૨

વાંચવાનો સમય: 3 મિનિટકુરઆને કરીમમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવા બાબતે સુ. કહફની આયત – ૨૧ માં સ્પષ્ટપણે હુકમ આપ્યો છે. فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖرَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا પછી તેઓએ […]

કુરઆન મજીદ

શું કુરઆન ઈમામ (અ.સ) વગર હિદાયત માટે પુરતું છે? – એક ચર્ચા

વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરાન સિવાય અન્ય કોઈ વસ્તુની જરૂર […]

No Picture
અહલેબૈત (અ .સ.)

ઇસ્લામમાં તવસ્સુલ-સુન્નત વડે ફેસલો

વાંચવાનો સમય: 7 મિનિટઆપણે આ પહેલા પણ પવિત્ર કુરઆનમાં વસીલા અને તવસ્સુલની વિચારધારાનો સ્પષ્ટ ઉલ્લેખ જોયો છે અને એટલી હદે કે સુરએ માએદાહ (૫): આયત ૩૫ માં અલ્લાહે મોઅમીનોને ઇલાહી કુરબત(નઝદીકી) પ્રાપ્ત કરવા માટે વસીલાનો હુકમ આપ્યો છે […]