કુરઆન મજીદ

પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ – શિયાઓ વિરુધ્ધ સલફી

વાંચવાનો સમય: 3 મિનિટ એક ચર્ચા વિરોધીઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની સમજુતી (તફસીર) અને અર્થઘટન(તાવીલ)માં […]

તબર્રા

શું બીજા ખલીફાએ પોતે પણ તરાવીહની નમાઝ પઢી હતી?

વાંચવાનો સમય: 2 મિનિટ તરાવીહ સંબંધે એ નોંધાયેલ છે કે એક દિવસ બીજા ખલીફા તેની ખીલાફતના બીજા વર્ષે માહે રમઝાનની છેલ્લી રાત્રીમાં મસ્જિદની મુલાકાત લીધી (એ ખ્યાલ રહે કે છેલ્લી દસ રાત્રીઓ એટલે એકી રાત્રીઓ) તેણે મુસલમાનોને ઇબાદતમાં વ્યસ્ત […]

એહલેબૈત (અ.સ.)

લય્લતુલ કદ્રની સરખામણીમાં એહલેબૈત (અ.મુ.સ.)ની અફઝલીય્યતનો ઈન્કાર કરવાના ગંભીર પરીણામો

વાંચવાનો સમય: 2 મિનિટ અમૂક મુસલમાનો એહલેબૈત (અ.મુ.સ.)ના મકામને ઘટાડો કરવાની, તેઓના હક્કનો ઈન્કાર અને તેઓની ફઝીલતો છીનવી લેવાનો પ્રયત્ન કરે છે. તેઓ આ બાબતે એવું  કાંઈ વિચારતા નથી  કે કોઈ તેઓને જોઈ રહ્યું છે અને જાણે કે અલ્લાહ […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન અલી (અ.સ) ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય

વાંચવાનો સમય: 3 મિનિટ જ્યારે અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છે કે આપણે તબર્રા કરવાથી પરહેઝ કરવું જોઈએ કારણ કે અમીરુલ […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન અ.સ.ની શહાદત અને અગાઉના પયગંબરો સાથે સંબંધ.

વાંચવાનો સમય: 4 મિનિટ અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ અ.સ.ની શહાદત અર્શ પર અને જમીન પર બહુ મહત્વની બાબત હતી. એક અત્યંત મહત્વની ઘટના હોવાથી, ભૂતકાળ સાથે તેની અસામાન્ય કડીઓ/સામ્યતાઓ હતી. હકીકતમાં, આપણે જોઈશું કે, ઈમામ(અ.સ.)ની શહાદતને અગાઉના ઘણા […]

અહલેબૈત (અ .સ.)

માહે રમઝાનની રૂહ -અહેલેબૈત અ.મુ.સ. અને કુરાન

વાંચવાનો સમય: 5 મિનિટ ઈતિહાસ એ વાતનું સાક્ષી છે કે મુસ્લિમોએ ઇસ્લામની ઘણી વાસ્તવિકતાઓ અને હકીકતોને અવગણી છે. જ્યાં સીધે સીધો અસ્વીકાર શક્ય ન હતો ત્યાં તેમણે સત્યો અને પુરાવાઓને અવગણ્યા છે. પરંતુ અહેલેબૈત અ.મુ.સ.ની મહાનતા એટલી સ્પષ્ટ અને […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની શહાદત… અને તેની ખરી પૂર્વભૂમિકા

વાંચવાનો સમય: 4 મિનિટ ઓગણીસમી માહે રમઝાન હિજરી સન 40 માં સુબ્હની નમાઝના સમયે એક એવો દિલોને હલબલાવી નાખનાર બનાવ બન્યો કે મુસલમાનોનો ઈતિહાસ આજ સુધી ભુલાવી શકયો નથી. મસ્જીદે કુફાની મેહરાબમાં એક ખારજી મલ્ઉને મુસલમાનોના હાકીમે વકત, રસુલુલ્લાહ […]

પ્રસંગ

શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?

વાંચવાનો સમય: 5 મિનિટ તરાવીહની નમાઝ સુન્નીઓની સુન્નત (મુસ્તહબ) નમાઝોમાંથી છે કે જે રમઝાન મહીનાની રાત્રીમાં અંદાજે વીસ (20) રકાત રોજ બાજમાઅત પઢવામાં આવે છે.   તરાવીહ બાબતે શીઆ તથા સુન્નીઓમાં જુદા જુદા અભિપ્રાયો પ્રવર્તે છે: પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ઝમાનામાં […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામ અલી (અ.સ.)ની ઈબાદત અને શબે કદ્ર

વાંચવાનો સમય: 8 મિનિટ અલ્લાહ (સુ.વ.ત.)ની તઅઝીમ (માન જાળવવુ), તેની ઈતાઅત તેમજ ખુદા સિવાય બીજા બધાનો ઈન્કાર કરવો અને તેઓને નજરઅંદાજ કરવા તે જ સાચી ઈબાદત છે. ઈન્સાનની સૌથી મોટી ફઝીલત ઈલાહીયતના મરતબાની તઅરીફ અને અલ્લાહની નઝદીકી પ્રાપ્ત કરવી […]

રમઝાન

શું રસુલે ખુદા સ.અ.વ. તરાવીહની તરફેણમાં હતા?

વાંચવાનો સમય: 2 મિનિટ એહલે સુન્નત દરમ્યાન માહે રમઝાનમાં જમાઅતની સાથે પઢવામાં આવતી ખાસ નમાઝ કે જે “તરાવીહ”થી ઓળખાય છે. એહલે સુન્ન્તના મુતાબિક તે “સુન્નતે મોઅક્કેદાહ” એટલે કે વાજિબ નમાઝ જેવી કે જેનું યોગ્ય કારણ વગર તર્ક કરવું જાએઝ […]