અય્યામે ફાતેમીયાહ

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી- સુન્નતનો ચુકાદો

વાંચવાનો સમય: 9 મિનિટ કબ્રો ઉપર મસ્જીદ બાંધવાની પરવાનગી કુરઆનથી સાબિત કર્યા બાદ અમો ભરોસાપાત્ર સુન્નત તરફ ફરી રહ્યા છીએ એ વાત ચોક્કસપણે નોંધવી જોઈએ કે જ્યારે એક બાબત કુરઆનની મજબુત અને સ્પષ્ટ (મોહ્કમ)આયાતોથી સાબિત થઇ જાય પછી આપણે […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલ (સ.અ.વ.) પાસે ઈલ્મે ગય્બ છે? (ભાગ – ૨)

વાંચવાનો સમય: 6 મિનિટ ૧. પહેલાના નબીઓ (અ.મુ.સ.) નું ઈલ્મે ગય્બ. નીચે અમોએ અમુક એવા પ્રસંગો રજુ કરીએ છીએ જેમાં નબીઓ (અ.મુ.સ.) ને ઈલ્મે ગય્બ મળ્યું હતું, અને અમારી આ યાદી ખરેખર સંપૂર્ણ થાય એમ નથી. (૧) હ.. આદમ […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલ (સ.અ.વ.) પાસે ઈલ્મે ગય્બ હતું ? (ભાગ – ૧)

વાંચવાનો સમય: 4 મિનિટ મુસલમાનોનો એક સમૂહ અલ્લાહની મખ્લુક પાસે ઈલ્મે ગય્બ હોવાનો ઇન્કાર કરે છે. તેઓ દાવો કરે છે કે, ઈલ્મે ગય્બ ફક્ત અલ્લાહ પાસેજ છે અને અલ્લાહ સિવાય કોઈપણ વ્યક્તિ ઈલ્મે ગય્બ ધરાવતું નથી. આ વાત ને […]

ઝિયારત

શું રસુલે ખુદા (સ.અ.વ.) હયાત છે? ઉમ્મત ઉપર ગવાહ

વાંચવાનો સમય: 2 મિનિટ અત્યાર સુધી અમે શહીદો અને હિજરત કરનારાઓના બારામાં ચર્ચા કરી. રસુલે ખુદા (સ.અ.વ.)નો દરજ્જો એટલો બલંદ છે કે આપણે બયાન નથી કરી શકતા અને આપ (સ.અ.વ.) તમામ શહીદો અને હિજરત કરનારાઓથી બલંદ મકામ ધરાવો છો. […]

અહલેબૈત (અ .સ.)

શાં માટે શીયા ‘અલ્લાહ હુમ્મ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહંમદ’ કહે છે?

વાંચવાનો સમય: 2 મિનિટ જયારે મોહંમદ (સ.અ.વ.) પર સલવાત મોકલો છો તો શા માટે તમે તેમના એહલેબ્યતનો પણ સમાવેશ કરો છો. એમ કહીને કે ‘‘અલ્લાહ હુમ્મ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહંમદ’ અય અલ્લાહ! મોહંમદ (સ.અ.વ.) અને તેમની આલ […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની હઝરત ઈસા (અ.સ.) ઉપર શું સર્વોપરિતા છે? અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના વિષે શું કહે છે?

વાંચવાનો સમય: 2 મિનિટ જયારે આપણે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની કોઈ એવી વિશેષ સિફતનો ઉલ્લેખ કરીએ છીએ કે જે આપ (અ.સ.)ને બીજા બધા સહાબીઓ પર શ્રેષ્ઠતા આપે છે તો આના કારણે મોટાભાગના મુસલમાનો વ્યાકુળ થઈ જાય છે. પરંતુ તેઓને એ […]

પ્રસંગ

મરહુમ પર આપણે કેટલો વખત રડવું જોઈએ

વાંચવાનો સમય: 2 મિનિટ આપણે મરણ પામેલા પર રડવું જોઈએ? શું તે સુન્નત છે? શું તે બિદઅત છે? આપણે તેમના પર કેટલો સમય રડવુ જોઈએ? મરણ પામેલ પર ગમ કરવા બાબતે આ અમુક સવાલો છે. જવાબ:- ઐતિહાસિક બનાવો સાબિત […]

શિયા

શા માટે શીઆઓ જમીન ઉપર સજદો કરે છે?

વાંચવાનો સમય: 10 મિનિટ અમૂક મુસલમાનો દ્વારા એહકામ (ફીકહ) બાબતે શંકાઓ ઉત્પન્ન કરવામાં આવે છે કે શા માટે શીઆઓ જમીન અથવા તુરબત ઉપર સજદો કરે છે. આ વિષય ઉપર ઘણા સવાલો છે જે અમોએ વર્ગીકૃત કરી દરેકનો અલગ જવાબ […]

અહલેબૈત (અ .સ.)

કેવી રીતે મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદો છે.

વાંચવાનો સમય: 8 મિનિટ મોહમ્મદ બિન મેહમુદ અલ અબ્દી ઈમામ મુસા બિન જઅફર કાઝીમ (અ.સ.)થી નકલ કરે છે: હું હારૂન (અબ્બાસી ખલીફા)ને મળવો ગયો અને તેને સલામ કરી. તેને સલામનો જવાબ આપ્યો અને કહ્યું: બન્ને ખલીફાઓને કર ભરી દીધો? […]

ઇમામ અલી (અ.સ.)

કેવી રીતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) જન્નત અને જહન્નમના વહેચનાર બન્યા.

વાંચવાનો સમય: 3 મિનિટ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની બેમિસાલ ફઝીલતોમાં એક ફઝીલત છે કે આપ (અ.સ.) જન્નત અને જહન્નમના તકસીમ કરનાર છો. આ ફઝીલત ખાસ આપ (અ.સ.) માટે છે અને તેમાં કોઈ બીજા સહાબી અથવા મુસલમાન શામીલ નથી. મુસલમાન આલીમોથી […]