• મોહર્રમ

    શું મુસલમાનોએ મોહર્રમમાં શાદીઓ અને જશ્નોનું આયોજન કરવું જોઈએ?

    વાંચવાનો સમય: 5 મિનિટકેટલાક મુસલમાનો એવો આગ્રહ કરે છે કે મોહર્રમમાં શાદીઓનું(નીકાહનું) આયોજન કરવામાં કંઈપણ અયોગ્ય કે વાંધાજનક નથી. તેઓના મત મુજબ શાદી વર્ષના કોઈ પણ દિવસે યોજી શકાય છે અને મોહર્રમ કે આશુરામાં શાદી [...]
  • ઇમામ હુસૈન (અ.સ.)

    ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં વહેતું એક આંસુ તમામ ગુનાહોને ખતમ કરે છે

    વાંચવાનો સમય: 4 મિનિટઈમામ હુસૈન (અ.સ) પર રુદન એટલે કે અઝાદારી વિષે કેટલાક લોકો સવાલો ઉઠાવે છે જેમાંથી એક સવાલ અઝાદારી બાબતે હદીસોમાં જોવા મળતા આશ્ચર્ય પમાડનારા (આખેરતના) અજ્ર બાબતે છે. શંકા કરનારાઓ માટે એ [...]
  • મોહર્રમ

    શું ફક્ત કુફાવાસીઓ જ બેવફા હોય છે?

    વાંચવાનો સમય: 3 મિનિટમુસલમાનોના ઈતિહાસમાં જ્યારે પણ કોઈ બેવફાઈનું અથવા તો વાયદાને તોડવાનું ઉદાહરણ આપવું હોય તો લોકો ફક્ત કુફાવાસીઓનું ઉદાહરણ આપે છે તેનું કારણ હી.સ.૬૦નો કરબલાનો તે બનાવ છે કે જેમાં હ.ઈમામ હુસૈન(અ.સ) અને [...]
  • ઇમામ હુસૈન (અ.સ.)

    મજલીસે અઝા – એહલેબેત (અ.મુ.સ)ના ઘરવાળાઓની સુન્નત

    વાંચવાનો સમય: 3 મિનિટઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એક દર્દનાક બનાવ છે, હિજરી સન ૬૧માં મોહર્ર્મ મહિનાની દસમી તારીખે હ.અલી (અ.સ.) અને જ.ફાતેમા ઝેહરા (સ.અ.)ના ફરઝંદ અને બની હાશિમના અઠાર જવાનો અને તેમના બાવફા અસહાબો સાથે [...]
  • ઇમામ હુસૈન (અ.સ.)

    માહે મોહર્રમ – માહે અઝા

    વાંચવાનો સમય: 3 મિનિટઅન્ય મઝહબો પોતાના વર્ષની શરૂઆતમાં ખુશી  સાથે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે, નવા કપડાં પહેરે છે વગેરે, પરંતુ મુસ્લિમોમાં આ રિવાજ નથી. આનું કારણ શું છે?? ચર્ચાની બાબત [...]
  • ઇમામ હુસૈન (અ.સ.)

    શું ઈમામ હુસૈન (અ.સ)ની યાદમાં ગમ મનાવવો જાએઝ છે ?

    વાંચવાનો સમય: 2 મિનિટઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવવાને કે સીનાઝ્ની કે નૌહા પડવાને હરામ જાણે છે હાલાકે કદાચ આં તેઓની  અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી [...]

મોહર્રમ

ઈમામ હુસૈન(અ.સ.)

ફેસબુક પર અમને અનુસરો

તાજેતરની પોસ્ટ્સ

શિયા જવાબ આપે છે

સવાલ જવાબ

ઇસ્લામનો વાસ્તવિક ચહેરો કોણે બગાડયો ?

વાંચવાનો સમય: 3 મિનિટઅલ્લાહ (સુ.વ.ત.)એ ઇન્સાનોની હિદાયત માટે નબીઓ અને રસુલનો સિલસિલો સતત જારી રાખ્યો. જેથી તે હ.આદમ(અ.સ.)ની ઔલાદને ઇન્સાનિય્યતનો સબક આપે(પાઠ ભણાવે) અને તેઓના ચરિત્ર્યને એટલું બુલંદ કરે કે ફરિશ્તાઓ તેમની ખિદમત કરવા ઉ૫ર [...]
  • ઇમામત

    રાફઝી કોણ છે?

    વાંચવાનો સમય: 5 મિનિટશિયાઓ ઉપર કુફ્રનો અપમાનજનક અને નિરાધાર આરોપ લગાવવાની વાત આવે છે ત્યારે આલે મોહમ્મદ (અ.મુ.સ.) અને તેમના શિયાઓના વિરોધીઓ પાસે શીર્ષકો અને ઉપનામોની કોઈ કમી નથી. તેઓએ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના ચાહવાવાળાઓને ‘શિયા’ [...]
  • અહલેબૈત (અ .સ.)

    ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)નો શામી વ્યક્તિ સાથે મુનાઝરો

    વાંચવાનો સમય: 2 મિનિટજયારે ઈમામ હુસૈન(અ.સ)ના એહલેહરમ(ઘરના લોકોને) કેદ કરી શામની મસ્જીદ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા તેવામાં એક શામનો વૃધ્ધ વ્યક્તિ આવ્યો અને કેહવા લાગ્યો “તમામ તારીફ તે અલ્લાહ માટે છે જેણે તમને કત્લ [...]
  • એહલેબૈત (અ.સ.)

    શું મુસલમાનોને તૌહીદની વ્યાખ્યા કરવાનો હક્ક છે?

    વાંચવાનો સમય: 3 મિનિટએ સામાન્યપણે સંભાળવા મળે છે કે અમુક ચોક્કસ મુસલમાનો ઇસ્લામના સારી રીતે સ્થાપિત તરીકાઓ જેમકે તવસ્સુલ,કબરોનું બાંધકામ, કબરોની ઝીયારત વિગેરેને શિર્ક હોવાનું જાહેર કરે છે જો કે અહિયાં એ મૌકો નથી કે [...]
  • મોહર્રમ

    ઉમરના નિકાહ જનાબે ઉમ્મે કુલસુમ બિન્તે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે – અકલનો ફેંસલો

    વાંચવાનો સમય: 5 મિનિટઅમૂક મુસલમાનો અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) તથા જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઉમર ઈબ્ને ખત્તાબની સાથે સારા સબંધોને રજુ કરે છે. તેઓ આ વજુદ ન ધરાવતા સારા સબંધોને બતાવવા કોઈપણ [...]
  • No Picture
    વાદ વિવાદ

    કબ્રો ઉપર મસ્જીદ બાંધવી -કુરાનથી સાબિતી ભાગ-૨

    વાંચવાનો સમય: 3 મિનિટકુરઆને કરીમમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવા બાબતે સુ. કહફની આયત – ૨૧ માં સ્પષ્ટપણે હુકમ આપ્યો છે. فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖرَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم [...]
  • રીવાયાત

    મૃત પર રોવા પર ઉમર વિરૂધ્ધ આયેશા

    વાંચવાનો સમય: < 1 મિનિટમોહર્રમના આગમન સાથે અઝાદારી અને મૃત પર રોવા વિશે જુઠા પ્રપંચોનું બજાર ઈસ્લામના કહેવાતા માનવાવાળાઓ દ્વારા શરૂ થઈ જાય છે. આ મુસલમાનો રોવા વિશે શીઆની માન્યતાનો વિરોધ કરે છે. તો આવો [...]
  • ઇમામ હુસૈન (અ.સ.)

    શું ઈમામ હુસૈન (અ.સ)ની યાદમાં ગમ મનાવવો જાએઝ છે ?

    વાંચવાનો સમય: 2 મિનિટઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવવાને કે સીનાઝ્ની કે નૌહા પડવાને હરામ જાણે છે હાલાકે કદાચ આં તેઓની  અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી [...]
  • No Picture
    અન્ય લોકો

    શું અબૂબકર ઉમ્મતની ખિલાફત માટે લાયક હતા? – ચર્ચા

    વાંચવાનો સમય: 5 મિનિટઈરાકના અહલે તસન્નૂન (જેઓ સુન્નતને અનુસરવાનો દાવો કરે છે)ના પ્રખ્યાત આલીમ અબુ હુઝૈલ અલ-અલ્લાફ નોંધે છે : ‘રક્કા’થી મારી એક મુસાફરી દરમિયાન, મેં એક પાગલ વ્યક્તિ વિશે સાંભળ્યું જે ‘માબદે ઝકી ‘નો [...]
  • No Picture
    ઇમામત

    ખલીફાઓનો સૌથી મોટો ભય : આજે ફદક, કાલે ખિલાફત

    વાંચવાનો સમય: < 1 મિનિટસૌથી મહત્વનો પ્રશ્ન: “હ.ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક પાછો આપવામાં શા માટે ખલીફાઓ ગભરાયેલા હતા?” ઈબ્ન અબીલ હદીદે ખલીફાઓની આ દુવિધાને તેમની કિતાબ શર્હ નહજુલ બલાગાહમાં ટાંકી છે. તેઓ લખે છે : બગદાદના એક [...]
  • ઇમામત

    ફદકનો ઈન્કાર કર્યા પછી શા માટે શૈખૈનને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરમાં દફનાવવામાં આવ્યા?

    વાંચવાનો સમય: 2 મિનિટબે હકીકતો કે જે મુસ્લિમ બહુમતી વધારે પડતી ચર્ચા કર્યા વગર સ્વીકારી લે છે. 1) શૈખૈને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાથી ઈન્કાર કર્યો અને આપ (સ.અ.)ના ગવાહોમાં આપના શૌહર અમીરૂલ મોઅમેનીન [...]