No Picture
સંક્ષેપ

જમલ, સીફ્ફીન અને નહરવાનના લોકો, જે લોકો ઈમાન નથી લાવ્યા તેનાથી પણ વધારે ખરાબ છે (બદતર છે)

વાંચવાનો સમય: < 1 મિનિટ કુરઆન અને હદીસ પ્રમાણે, જે મુસલમાન પોતાના ઝમાનાના હુજ્જત (ઈમામ)ની સામે જંગ કરે તે જે લોકો ઈમાન નથી લાવ્યા તેનાથી પણ વધારે બદતર છે. ઈમામ મોહમ્મદ બાકીર અ.સ ઈમામ અલી અ.સ સામે જંગ કરનારાઓ વિષે […]

પ્રસંગ

શું ‘દરરોજ આશુરા છે?

વાંચવાનો સમય: 2 મિનિટ શીઆના બન્ને વર્ગો આલીમો અને સામાન્ય ઇન્સાન એમ માને છે કે સુત્ર ‘દરેક દિવસ આશુરા અને દરેક ઝમીન કરબલા’ એ હદીસે કુદસી છે અથવા એહલેબૈત (અ.મુ.સ.) તરફથી ભરોસાપાત્ર હદીસ છે અને એટલી હદે માને છે […]

સંક્ષેપ

જાહેરમાં ઇત્તેહાદ – રૂહાનીય્યતમાં વિખવાદ

વાંચવાનો સમય: < 1 મિનિટ બધા જ મુસલમાનો દરમ્યાન ઇત્તેહાદ દરેકની ઈચ્છા છે.   શું આ શકય છે?   શું બધા જ મુસલમાનોની રૂહો ઇત્તેહાદ કરશે? એક લાંબી હદીસમાં ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે: “તમારી જાહેરી બેઠકો અને તેમની જાહેરી […]

ઇમામ હુસૈન (અ.સ.)

કરબલામાં કોણ વિજયી છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ સામાન્ય રીતે ઘણાબધા લોકો લડાઈમાં જીત અને હારનું અર્થ ઘટન કરે છે કે તેઓ યઝીદને વિજયી અને ઈમામ હુસૈન અ.સ.ને પરાજીત માને છે. હાલાંકે આ સામાન્ય લડાઈ ન હતી અથવા બે રાજાઓ વચ્ચેની લડાઈ ન […]

ઇમામ અલી (અ.સ.)

એક મુસલમાન કે જે કોઈ (અલી અ.સ.સિવાય) બીજાને અમીરુલ મોઅમેનીન તરીકે પસંદ કરે તે વાસ્તવમાં નાસેબી છે.

વાંચવાનો સમય: < 1 મિનિટ એક સામાન્ય માન્યતા (અકીદો) છે કે જે કોઈ અમીરુલ મોઅમેનીન (અ.સ.)થી નફરત રાખે તે નાસેબી છે. મુસલમાનો કે જે ઈમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)થી મોહબ્બત કરે છે તેને નાસેબી માનવામાં નથી આવતા એ વાતની […]

ઇમામ હુસૈન (અ.સ.)

આસમાન અને ઝમીને ઉમર બિન અબ્દુલઅઝીઝ ઉપર રુદન કર્યું પરંતુ ઈમામ હુસૈન અ.સ પર નહિ?

વાંચવાનો સમય: < 1 મિનિટ (ગમે હુસૈન અ.સ.માં) રડવા પર ટીકાકરનારાઓ બડાઈ કરે છે (ગૌરવ અનુભવે છે)  ઉમવી રાજા ઉમર બિન અબ્દુલઅઝીઝના વિષે: તૌરેતની અંદર નોધાયેલ છે કે આસમાનઅને ઝમીને ૪૦ દિવસ અને રાત ઉમરબિન અબ્દુલ અઝીઝ ઉપર રુદનકર્યું -સેયારે  આલમ અલ-નોબ્લા ભાગ ૫ પેજ ૧૪૨ – તારીખ અલ ખોલફા ભાગ ૧ પેજ ૨૪૫

ઇમામ સજ્જાદ (અ.સ.)

ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદત:

વાંચવાનો સમય: < 1 મિનિટ એહલે તસન્નુને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદતની નોંધ લીધી છે. દાખલા તરીકે શબરાવી નોંધે છે કે: ‘ઈમામ સજ્જાદ (અ.સ.)ને ઝેર અપાયા પછી આપ આ દુનિયાથી કૂચ કરી ગયા.’ (અલ અત્હાફ બે હુબ્બ અલ અશરાફ, પા. […]

અહલેબૈત (અ .સ.)

તસ્બીહે જ. ફાતેમા ઝહરા (સ.અ.)

વાંચવાનો સમય: < 1 મિનિટ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે કે જ. ફાતેમા (સ.અ.) પયગમ્બર (સ.અ.વ.) ના ઘરની સૌથી માનનીય અને બલંદ મરતબા સ્ત્રી હતા. આપ(સ.અ.) પાણી ભરવામાં એટલી મહેનત કરતા હતા કે આપ(સ.અ.)ને છાલા […]

અહલેબૈત (અ .સ.)

ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.): સૌ પ્રથમ મુસ્લીમ

વાંચવાનો સમય: 2 મિનિટ જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની ફઝીલતોની ચર્ચા થતી હોય ત્યારે ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.)ની સાથે કોઈની બરાબરી શકય નથી. આપ (સ.અ.)ના નામે બેશુમાર ફઝીલતો છે જેમાંથી મુખ્ય  ફઝીલત ઈસ્લામ કબુલ કરવામાં સૌથીઆગળ છે. ઉમ્મુલ મોઅમેનીન […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામે મોબીન કોણ છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ ‘ઈમામત’ ઈસ્લામના બે મોટા ફીર્કાઓ દરમ્યાન મોટા મતભેદનો વિષય છે અને આ વિષયના લગતી ચર્ચામાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કુરઆને મજીદમાં ઈમામ ક્યાં દર્શાવવામાં આવ્યું છે? જવાબ: પવિત્ર કુરઆને વારંવાર ઈમામને માર્ગદર્શન તરીકે […]