જમાદીય્યુલ અવ્વલ

અય્યામે ફાતેમીય્યાહ

ફેસબુક પર અમને અનુસરો

ઇન્સ્ટ્રાગ્રામ (INSTAGRAM)

તાજેતરની પોસ્ટ્સ

શિયા જવાબ આપે છે

No Picture
અહલેબૈત (અ .સ.)

ઇસ્લામમાં તવસ્સુલ-સુન્નત વડે ફેસલો

વાંચવાનો સમય: 7 મિનિટઆપણે આ પહેલા પણ પવિત્ર કુરઆનમાં વસીલા અને તવસ્સુલની વિચારધારાનો સ્પષ્ટ ઉલ્લેખ જોયો છે અને એટલી હદે કે સુરએ માએદાહ (૫): આયત ૩૫ માં અલ્લાહે મોઅમીનોને ઇલાહી કુરબત(નઝદીકી) પ્રાપ્ત કરવા માટે વસીલાનો [...]
  • અય્યામે ફાતેમીયાહ

    કબ્રો ઉપર મસ્જીદ બાંધવી- સુન્નતનો ચુકાદો

    વાંચવાનો સમય: 9 મિનિટકબ્રો ઉપર મસ્જીદ બાંધવાની પરવાનગી કુરઆનથી સાબિત કર્યા બાદ અમો ભરોસાપાત્ર સુન્નત તરફ ફરી રહ્યા છીએ એ વાત ચોક્કસપણે નોંધવી જોઈએ કે જ્યારે એક બાબત કુરઆનની મજબુત અને સ્પષ્ટ (મોહ્કમ)આયાતોથી સાબિત થઇ [...]
  • જનાબે ફાતેમાહ (સ.અ.)

    અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એકલા ફદકના ગવાહ તરીકે કાફી છે: ખુઝૈમાનું ઉદાહરણ

    વાંચવાનો સમય: 2 મિનિટફદકના વિવાદમાં, હાકીમો એવો આગ્રહ રાખતા હતા કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) બે મર્દોની ગવાહી (અથવા તેટલા જ પ્રમાણમાં ઔરતોની ગવાહીઓ). જયારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ગવાહ તરીકે રજુ [...]
  • ઇમામ અલી (અ.સ.)

    ગદીરના બનાવનો ઐતિહાસિક મહત્વ: બે વિરોધાભાસી અસરો

    વાંચવાનો સમય: 6 મિનિટગદીરનો પ્રસંગ ઐતિહાસિક રીતે શરૂઆતથી જ ઇસ્લામીક અભિવ્યક્તિઓ અને માન્યતાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલું જ નહિ ઇમામત અને ખિલાફતને લઈને આ મુદ્દો હમેશા અત્યંત સંવેદનશીલ રહ્યો છે. પવિત્ર પયગમ્બર [...]
  • ઇમામ તકી (અ.સ.)

    ઈમામ મોહમ્મદતકી (અ.સ.) નો ઐતિહાસિક વાદવિવાદ

    વાંચવાનો સમય: 5 મિનિટઈમામ માટે બાળપણ,યુવાની કે વૃદ્ધાવસ્થા બાબતે કોઈ ફર્ક નથી પડતો કારણકે ઈમામ ઇલાહી ઇલ્મ અને રઝાના માલિક છે. જ્યારે ઈમામ મોહમ્મદતકી(અ.સ.)ની જાહેરી રીતે ઉમ્ર મુબારક આઠ વર્ષની હતી ત્યારે તે સમયનો બાદશાહ [...]
  • અહલેબૈત (અ .સ.)

    પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ- શિયાઓ વિરુધ્ધ સલફી

    વાંચવાનો સમય: 2 મિનિટએક ચર્ચા વિરોધિઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની [...]
  • No Picture
    વાદ વિવાદ

    અબુતાલિબ (અ.સ)નુ નૂર કયામતના દિવસે

    વાંચવાનો સમય: < 1 મિનિટમોટા ભાગના મુસલમાનો માને છે કે હ.અબુતાલિબ(અ.સ) જહન્નમમાં છે કારણ કે તેઓની કિતાબો કહે છે કે તેઓ આ દુનિયાથી ઇસ્લામ કબૂલ કર્યા વગર રુખસત થઈ ગયા હતા. (નઉઝૉબિલલાહ) પરંતુ હકીકત આનાથી [...]
  • ઇમામત

    રાફઝી કોણ છે?

    વાંચવાનો સમય: 5 મિનિટશિયાઓ ઉપર કુફ્રનો અપમાનજનક અને નિરાધાર આરોપ લગાવવાની વાત આવે છે ત્યારે આલે મોહમ્મદ (અ.મુ.સ.) અને તેમના શિયાઓના વિરોધીઓ પાસે શીર્ષકો અને ઉપનામોની કોઈ કમી નથી. તેઓએ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના ચાહવાવાળાઓને ‘શિયા’ [...]
  • અહલેબૈત (અ .સ.)

    શું આલે મોહમ્મદ (અ.સ.) ઈજમામાંથી છે? તે બાબતે એક ચર્ચા / વાદ વિવાદ

    વાંચવાનો સમય: 7 મિનિટકેટલાક મુસલમાનો શીઆઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હદીસો અને રિવાયતોને છેવટથીજ રદયો આપી દે છે. તેઓ શીઆઓને ઈજમામાં ગણતા નથી. ઈજમાંથી બહાર ગણે છે અને તેમણે આપેલી દલીલો જુઠી અને બીનભરોસાપાત્ર છે. [...]
  • No Picture
    વાદ વિવાદ

    કબ્રો ઉપર મસ્જીદ બાંધવી -કુરાનથી સાબિતી ભાગ-૨

    વાંચવાનો સમય: 3 મિનિટકુરઆને કરીમમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવા બાબતે સુ. કહફની આયત – ૨૧ માં સ્પષ્ટપણે હુકમ આપ્યો છે. فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖرَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم [...]
  • વાદ વિવાદ

    મુતાહની અનુમતિ (પરવાનગી) પર ઇમામ બકિર (અ.સ.)ની ચર્ચા

    વાંચવાનો સમય: 2 મિનિટશિઆઓ સામે વિરોધીઓ એક આ પણ વાંધો ઉઠાવે છે કે તેઓ દિનમાં નવીનતા લાવ્યા છે જેમ કે કામચલાઉ નિકાહ (મુતાહ)ની પરવાનગી. એ લોકોનો એક વાંધો મુતાહ વિરુદ્ધ એ પણ છે કે આ [...]