ઇમામ અલી (અ.સ.)

શા માટે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ કહેવાતા ખલીફાઓ સાથે ખિલાફત મેળવવા માટે જંગ ન કરી?

વાંચવાનો સમય: 3 મિનિટ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી (અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે અને બીજાઓ કહેવાતા ખલીફાઓ અને છીનવી લેનારાઓ છે, તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા અલબત્ત, […]

ઇમામ અલી (અ.સ.)

કુરઆનની દસ આયતોના પ્રચાર માટે અયોગ્ય, ખિલાફત માટે અયોગ્ય

વાંચવાનો સમય: 3 મિનિટ મુસ્લિમ વિદ્વાનો દ્વારા તે વ્યાપકપણે નોંધાયેલું છે કે ૯મી હિજરીમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ)એ સુરએ બરાઅત (૯) ના પ્રથમ દસ આયતોની તબ્લીગ માટે અલ્લાહના હુકમથી અમીરુલ મોઅમનીન (અ.સ) ને અબૂબકરની જગ્યાએ મોકલ્યા .   મનાકીબ આલ-એ-અબી […]

ઇમામત

શા માટે ખિલાફત માટે અબુબક્ર કરતા વધારે ઈબ્લીસ લાયક હતો?

વાંચવાનો સમય: < 1 મિનિટ વિરોધીઓ ખિલાફત બાબતે શીઆઓ સાથે ખુબ જ વિવાદ કર્યા કરે છે અને દાવો કરે છે કે ખલીફાઓ તે હોદ્દાને સૌથી વધુ લાયક હતા જે તેઓએ હકીકતમાં છીનવી લીધેલ હતા. તદઉપરાંત તેઓ બધી જ દલીલો અને […]

ઇમામ તકી (અ.સ.)

ખલીફાઓની ફઝીલતો પર વાદ-વિવાદ – ઈમામ મોહમ્મદ બિન અલી અલ જવાદ (અ.સ.)

વાંચવાનો સમય: 4 મિનિટ મામુન રશીદે પોતાની દિકરીની શાદી ઈમામ મોહમ્મદ બિન અલી અલ જવાદ (અ.સ.)ની સાથે ખુશીમાં એક જશ્નનું આયોજન કર્યું જેમાં નામાંકીત લોકો જેમકે જ. યહ્યા બિન અકસમ, મામુન અને ઈમામ જવાદ (અ.સ.) હાજર હતા. જ. યહ્યા […]

ઇમામ અલી (અ.સ.)

હઝરત અલી (અ.સ.)ની વિલાયતનો બચાવ કરનારાઓ

વાંચવાનો સમય: 11 મિનિટ હદીસે કુદસીમાં અલ્લાહ રબ્બુલ ઈઝઝત એઅલાન ફરમાવે છે કે: وِلَایَتُ  عَلِیٍ ابْنِ  اَبِیْ  طَالِبٍ  حِصْنِیْ  فَمَنْ دَخَلَ  حِصْنِیْ اَمِنَ مِنْ عَذَابِیْ ‘હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત મારો (મઝબુત) કિલ્લો છે. જે તેમાં દાખલ […]

Uncategorized

જ્યારે અલ્લાહ અલ અલીમ (બધુ જ જાણનાર)એ અબુબક્ર ઉપર દરવાજો બંધ કરી દીધો

વાંચવાનો સમય: 7 મિનિટ અમૂક મુસલમાનો માટે હિદાયત એટલે જૂઠાણુ, ખોટી માહિતી ફેલાવવી અને સમાજમાં મતભેદો પૈદા કરવા છે. તેઓનો એક પ્રયત્ન ઘડી કાઢેલી રિવાયતો અને હદીસોના આધારે ફઝીલતો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં તબ્દીલ કરવાની હોય છે. આવી જ […]

Uncategorized

ઈસ્તીકસાઉલ ઈફહામ-અલ્લામા સૈયદ હામીદ હુસૈન હિન્દી

વાંચવાનો સમય: 9 મિનિટ ખુદાના ફઝલો કરમથી અને ઈમામે ઝમાના (અ.સ.)ની ખાસ ઈનાયતના આધારે હિન્દુસ્તાનની ઝમીન એ જગ્યા રહી છે કે જ્યાં મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના ચાહનારાઓમાં ખુબજ બુઝુર્ગ આલીમો પૈદા થયા છે. તે આલીમોએ શીઆ મઝહબની દિફાઅમાં […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)એ ખિલાફત માટે તલ્વાર શા માટે ન ઉઠાવી?

વાંચવાનો સમય: 6 મિનિટ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની રેહલત પછી ઈસ્લામી સમાજમાં જે ફેરફારો આવ્યા તેમાંથી એક પયગમ્બર (સ.અ.વ.)ની આલને એક બાજુ કરી દેવી હતી. પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ને એક કેન્દ્રનું સ્થાન પ્રાપ્ત હતું. પરંતુ શૈખૈનની ખિલાફતના ઝમાનામાં તેને […]

ઇમામ અલી (અ.સ.)

કેવી રીતે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) બીજાઓ કરતા શ્રેષ્ઠ છે?

વાંચવાનો સમય: 7 મિનિટ મુસલમાનો સૌથી વધુ બનાવટી, અતાર્કિક અને ઘડી કાઢેલી રિવાયતોથી કહેવાતા ખલીફાઓની હુકુમત સાબીત કરવાની કોશિષ કરે છે. આમ, તેઓ અલ્લાહ(ત.વ.ત.) અને રસુલ એ કરીમ(સ.અ.વ.)ના પસંદ કરાયેલ હ.અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) કરતા આગળ વધવા […]

ઇમામ અલી (અ.સ.)

હદીસે નૂર ઉપર એક નઝર – ભાગ 2

વાંચવાનો સમય: 4 મિનિટ અગાઉના લેખમાં અમે હદીસે નૂરના મહત્વને સ્પષ્ટ કરતા એ વાતને સાબિત કરી દીધી કે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ના હકીકી જાનશીન છે. હવે આપણે અહિં આ હદીસના રાવીઓ અને […]