No Picture
એહલેબૈત (અ.સ.)

ફદક બાબતે ફેંસલો કરવા માટે કોણ વધારે લાયક છે એહલેબેત (અ.મુ.સ.) કે સહાબીઓ?

વાંચવાનો સમય: 3 મિનિટ ફદકના વિવાદમાં જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની પવિત્ર કુરઆનમાંથી દલીલોને રદ કરવામાં આવી અને આપ (સ.અ.)ના ગવાહો અલી (અ.સ.), હસનૈન (અ.મુ.સ.), ઉમ્મે અયમન કે જેમને જન્નતની ઝમાનત દેવામાં આવી છે, તેને નકારવામાં આવ્યા. હાકીમોએ એક ઘડી […]

No Picture
અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા ઝહરા(સ.અ)ના ઘર પર હુમલો – અસ્હાબો અને અરબોની દલીલનુ ખંડન

વાંચવાનો સમય: < 1 મિનિટ હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર પરના હુમલાનો ઇન્કાર કરવા માટે મુસલમાનો દ્વારા રજુ કરાતી પ્રાથમિક દલીલો આ મુજબ છે સહાબાઓનો ન્યાય (અદાલત-એ-સહાબાહ) અને અરબ રિવાજ જે સ્ત્રી સાથે તિરસ્કારપૂર્વકના વર્તનને અટકાવે છે જવાબ:- આ બંને […]

No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

ગાસીબ ખીલાફતથી જ.ફાતેમા(સ.અ.)ની બરાઅત

વાંચવાનો સમય: 3 મિનિટ ઈસ્લામમાં જેટલા ફિરકા છે તેમાં શિઆ સમુદાયને ઘણીબધી  વિશેષતાઓ મળેલ છે. તેમાંથી એક એ છે કે તેઓ રસુલે અકરમ (સ.અ.વ.)ની વસીયત “હદીસે સકલૈન” ઉપર અમલ કરે છે. શિઆઓને એ મરતબો (સન્માન) મળ્યું છે કે તેઓ […]

રીવાયાત

મૃત પર રોવા પર ઉમર વિરૂધ્ધ આયેશા

વાંચવાનો સમય: < 1 મિનિટ મોહર્રમના આગમન સાથે અઝાદારી અને મૃત પર રોવા વિશે જુઠા પ્રપંચોનું બજાર ઈસ્લામના કહેવાતા માનવાવાળાઓ દ્વારા શરૂ થઈ જાય છે. આ મુસલમાનો રોવા વિશે શીઆની માન્યતાનો વિરોધ કરે છે. તો આવો આપણે તેઓની માનીતી શખ્સીયતો […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ કહેવાતા ખલીફાઓ સાથે ખિલાફત મેળવવા માટે જંગ ન કરી?

વાંચવાનો સમય: 3 મિનિટ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી (અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે અને બીજાઓ કહેવાતા ખલીફાઓ અને છીનવી લેનારાઓ છે, તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા અલબત્ત, […]

અય્યામે ફાતેમીયાહ

શું ફાતેમા ઝહેરા (સ.અ) નો ગુસ્સો એ સામાન્ય (નાની) બાબત છે ?

વાંચવાનો સમય: 6 મિનિટ શંકા કેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ)ની શહાદત બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ) અને ફાતેમા ઝહેરા (સ.અ) ની, “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ પરની, નારાઝગીનો અસ્વીકાર કરે છે.તેઓ એવું બતાવે છે કે આ બંને (અ.સ.) […]

No Picture
એહલેબૈત (અ.સ.)

ઈતિહાસ લખવામાં અપ્રમાણિકતા (ભાગ-૨)

વાંચવાનો સમય: 6 મિનિટ જેમકે તમે લોકોએ આના પહેલા ભાગમાં જોયું કે અમૂક ઈતિહાસકારોએ અને ઈતિહાસના મિત્રોએ ઈસ્લામના અમૂક મુખ્ય બનાવોને વર્ણવવામાં અમાનતદારીથી કામ નથી લીધું અને ઈતિહાસની સત્યતાના ઉપર કાપકૂપ કરી છે જેનું એક ઉદાહરણ તારીખે તબરીમાંથી આપની […]

અહલેબૈત (અ .સ.)

શું આપણે મુસલમાનોમાં ઇત્તેહાદ માટે સકલૈનને છોડી દેવું જોઈએ?

વાંચવાનો સમય: 4 મિનિટ જેઓ મુસલમાનોમાં ઇત્તેહાદને પ્રોત્સાહન આપે છે તેઓ એહલેબૈત (અ.મુ.સ.) ઉપર દલીલો અને બિનપાયાદાર આરોપો ઘડી કાઢે છે. તેઓના અર્થહીન આરોપો માંહેનો એક આરોપ એ છે કે અમીરુલ મોઅમેનીન (અ.સ.) મુસલમાનોના ઇત્તેહાદ માટે એટલા બધા આતુર […]

ઇમામ અલી (અ.સ.)

કુરઆનની દસ આયતોના પ્રચાર માટે અયોગ્ય, ખિલાફત માટે અયોગ્ય

વાંચવાનો સમય: 3 મિનિટ મુસ્લિમ વિદ્વાનો દ્વારા તે વ્યાપકપણે નોંધાયેલું છે કે ૯મી હિજરીમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ)એ સુરએ બરાઅત (૯) ના પ્રથમ દસ આયતોની તબ્લીગ માટે અલ્લાહના હુકમથી અમીરુલ મોઅમનીન (અ.સ) ને અબૂબકરની જગ્યાએ મોકલ્યા .   મનાકીબ આલ-એ-અબી […]

અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા (સ.અ.) અને તાગુતનો ઈન્કાર

વાંચવાનો સમય: 4 મિનિટ   لَا إِكْرَاهَ فِي الدِّينِ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ “દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી, બેશક હિદાયત ગુમરાહીથી જુદી થઈ […]