
મરહુમ પર આપણે કેટલો વખત રડવું જોઈએ
વાંચવાનો સમય: 2 મિનિટ આપણે મરણ પામેલા પર રડવું જોઈએ? શું તે સુન્નત છે? શું તે બિદઅત છે? આપણે તેમના પર કેટલો સમય રડવુ જોઈએ? મરણ પામેલ પર ગમ કરવા બાબતે આ અમુક સવાલો છે. જવાબ:- ઐતિહાસિક બનાવો સાબિત […]
વાંચવાનો સમય: 2 મિનિટ આપણે મરણ પામેલા પર રડવું જોઈએ? શું તે સુન્નત છે? શું તે બિદઅત છે? આપણે તેમના પર કેટલો સમય રડવુ જોઈએ? મરણ પામેલ પર ગમ કરવા બાબતે આ અમુક સવાલો છે. જવાબ:- ઐતિહાસિક બનાવો સાબિત […]
વાંચવાનો સમય: 2 મિનિટ મુસ્લિમોના મોટા ભાગના લોકોનું માનવુ એ છે કે આશુરા એક બરકતી(ફઝીલતવાળો) દિવસ છે, તે દિવસે અલ્લાહે નબીઓ/રાષ્ટ્ર કે અમુક લોકોને ઇલાહી નેઅમતો અતા કરી છે.તેઓ એ દાવો કરે છે કે અલ્લાહની આ નેઅમતોનો શુક્ર અદા […]
વાંચવાનો સમય: 3 મિનિટ સૈયદુશ્શોહદા ઈમામેહુસૈન(અ.સ.)ની અઝાદારી શીયાને અલીના માટે બીજા ફિરકાઓથી અલગ ખાસ ઓળખાણ આપે છે.એવું નથી કે શિયાઓ સિવાય કોઈ બીજા ફિરકાઓ ઈમામ હુસૈન(અ.સ.)નો ગમ નથી મનાવતા પરંતુ જે રીતે શીઆઇસ્નાઅશરી લોકો અઝાદારી કરે છે તે પ્રમાણે બીજા […]
વાંચવાનો સમય: 2 મિનિટ શીઆના બન્ને વર્ગો આલીમો અને સામાન્ય ઇન્સાન એમ માને છે કે સુત્ર ‘દરેક દિવસ આશુરા અને દરેક ઝમીન કરબલા’ એ હદીસે કુદસી છે અથવા એહલેબૈત (અ.મુ.સ.) તરફથી ભરોસાપાત્ર હદીસ છે અને એટલી હદે માને છે […]
વાંચવાનો સમય: 3 મિનિટ ઈમામ હુસૈન(અ.સ.)ની શખ્સીય્યત ઘણા બધા પાસાઓથી બિનતુલનામત્ક છે. દા.ત. આપ(અ.સ.)નો વંશ. અગર મુસલમાનોએ ફકત આ ફઝીલત ઉપર જ ધ્યાન આપ્યું હોત તો તેઓને મોઆવિયા અને યઝીદ જેવા ઝાલીમો ઉપર આપ(અ.સ.)ની પસંદગી કરવામાં કોઈ મુશ્કેલી ન […]
વાંચવાનો સમય: 2 મિનિટ આ સવાલ હઝરત મુસા(અ.સ.)એ અલ્લાહને કરેલ છે જ્યારે તેમને આશૂરાના બારામાં જણાવવામાં આવ્યું. અને અલ્લાહનો આ સવાલનો જવાબ ઈસ્લામમાં આ દિવસનું મહત્વ તથા શા માટે મુસલમાનો અને ખાસ કરીને શીઆઓ આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન […]
વાંચવાનો સમય: < 1 મિનિટ સામાન્ય રીતે ઘણાબધા લોકો લડાઈમાં જીત અને હારનું અર્થ ઘટન કરે છે કે તેઓ યઝીદને વિજયી અને ઈમામ હુસૈન અ.સ.ને પરાજીત માને છે. હાલાંકે આ સામાન્ય લડાઈ ન હતી અથવા બે રાજાઓ વચ્ચેની લડાઈ ન […]
વાંચવાનો સમય: 6 મિનિટ કેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન […]
વાંચવાનો સમય: 2 મિનિટ શંકા: ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં રડવું, માતમ કરવું અને અઝાદારી કરવી ઈસ્લામીક અકીદો નથી. આ શહાદત ચોક્કસ દુ:ખદાયક છે પરંતુ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ કોઈ મૃત ઉપર રડવાની મનાઈ કરી છે. જવાબો: અઝાદારી એ માધ્યમ છે […]
Copyright © 2019 | Najat