અન્ય લોકો

સુન્ની વિદ્વાનોની દર્ષ્ટિએ બે ખલીફાઓ એહલેબેતે મોહમ્મદ (સ.અ.વ) માંથી છે.

વાંચવાનો સમય: 3 મિનિટઇબ્ને હજરે તેની કિતાબ ‘ફત્હુલ બારી’ માં હદીસણે નોંધી છે, જે હાફિઝ જલાલુદ્દીન સીયુતીએ ‘તારીખુલ ખોલફા’માં  નોંધેલ છે, આ હદીસો ઇસ્લામના સમગ્ર સમયગાળા દરમિયાન, કયામતના દિવસ સુધી, બાર ખલીફાઓનો ઉલ્લેખ  કરે છે- જેઓ હક પર […]

મોહર્રમ

શું મુસલમાનોએ મોહર્રમમાં શાદીઓ અને જશ્નોનું આયોજન કરવું જોઈએ?

વાંચવાનો સમય: 5 મિનિટકેટલાક મુસલમાનો એવો આગ્રહ કરે છે કે મોહર્રમમાં શાદીઓનું(નીકાહનું) આયોજન કરવામાં કંઈપણ અયોગ્ય કે વાંધાજનક નથી. તેઓના મત મુજબ શાદી વર્ષના કોઈ પણ દિવસે યોજી શકાય છે અને મોહર્રમ કે આશુરામાં શાદી કરવામાં કોઈ અયોગ્ય […]

ઇમામ સાદિક (અ.સ.)

ઇમામ જાફરે સાદીક (અ.સ)ના એક વિદ્યાર્થીની ઈમામ અબુ હનિફા સાથે ચર્ચા

વાંચવાનો સમય: 2 મિનિટએક દિવસ ઇમામ જાફરે સાદીક(અ.સ)ના એક વિદ્યાર્થી ફ્ઝ્ઝાલ ઇબ્ને હસને કુફી અને તેના એક દોસ્તની અબુ હનીફાથી મુલાકાત થઈ, જ્યારે મુલાકાત થઇ તે સમયે અબુ હનીફાથી ફીકહ અને હદીસનું ઇલ્મ શીખવાવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ […]

ઇમામ અલી (અ.સ.)

ઉમ્મતમાં અમીરૂલ મોઅમેનીન(અ.સ) શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે

વાંચવાનો સમય: 3 મિનિટબન્ને ફીર્કાની હદીસો મુજબ બધા જ મુસલમાનોમાં અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે. આ વિષયમાં એહલે તસન્નુન આલીમોને ત્યાં ઘણી બધી હદીસો નકલ કરવામાં આવી છે. ૧) અમીરૂલ મોઅમેનીન […]

વાદ વિવાદ

ઇસ્લામમાં તબર્રુકનું જાએઝ હોવું

વાંચવાનો સમય: 9 મિનિટપ્રસ્તાવના કહેવાતા પવિત્રતાવાદી મુસ્લિમોમાં એક મત એ છે કે ફઝલ અને બરકત મેળવવું (જેને તબર્રુક પણ કહેવામાં આવે છે) મઝહબ અને તૌહિદના સિદ્ધાંતની (ઉસુલની) વિરુદ્ધ છે.તેઓ દલીલ આપે છે કે આપણે મદદ, બરકત અને ફ્ઝ્લ […]

વાદ વિવાદ

તવલ્લા કે તબર્રા- શું છે શિયાઓની મઝલુમીય્યતની પાછળનું સાચું કારણ?

વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના કેટલાક લોકો હંમેશા ઇસ્લામિક અકીદાઓને પડકારીને સમાજમાં વિરોધાભાસ પેદા કરવા માટે બહાનું શોધતા હોય છે. તેમના હાસ્યાસ્પદ દાવાઓમાં એ છે કે તબર્રા કરવું (આલે મોહમ્મદ(અ.સ.)ના દુશ્મનોથી દૂરી રાખવાથી) વિશ્વભરમાં નિર્દોષ શિયાઓને અત્યાચાર(ઝુલ્મ) તરફ દોરી […]

ઇમામ અલી (અ.સ.)

જ. ફાતેમા ઝહેરા (સ.અ.)ની સાથે અક્દ-નિકાહના કારણે અમીરુલ મોઅમેનીન ((અ.સ.))ની ફઝીલતમાં શ્રેષ્ઠતા

વાંચવાનો સમય: 3 મિનિટઅમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ ((અ.સ.))ની ફઝીલતોમાંથી એક ફઝીલત પયગમ્બર ((સ.અ.)વ.)ની દુખ્તર જ. ફાતેમા ઝહેરા ((સ.અ.))ની સાથેનો અક્દ-નિકાહ છે. તેણીની સાથે શાદી કરવા તેમના હાથની માંગણી કરનારા ઘણા હતા પણ અલ્લાહે તે બધાના દાવાને […]

ઇમામ અલી (અ.સ.)

ફદક ઉપર મોલા અલી(અ.સ.)ની મજબુત કુરઆનથી દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટ“અલી (અ.સ.) કુરઆન સાથે છે અને કુરઆન અલી(અ.સ.) સાથે છે.” મુસ્તદરક ભાગ-૩ પાનાં.૧૩૪, સવાએકુલ મુહર્રેકા પાનાં.૧૨૬ , અલ આમાલએ તુસી પાનાં.૪૭૮ વગેરે રસુલે ઈસ્લામ (સ.અ.વ.)ની આ રીવાયતને બંને ફિરકાઓની પ્રસિદ્ધ કિતાબોમાં જોવા મળે છે. નિઃશંકપણે […]

અન્ય લોકો

ફખ્ર અલ-રાઝીએ ફાતેમા ઝેહરા(સ.અ.)ના ફદકના દાવાનો બચાવ કર્યો

વાંચવાનો સમય: 2 મિનિટપ્રખ્યાત એહલે તસનનુનના પ્રખ્યાત ફ્કીહ અને ફિલોસોફર ફખ્ર અલ-દિન અલ-રાઝી (મૃત્યુ 605 હિજરી) એ અઈમ્મા(અ.મુ.સ.)ની ઈસ્મત અને અમીરુલ મોઅમેનીન(અ.સ.)ના ફ્ઝાએલના વિશે  શીયાઓ સાથે ઘણા બધા મુદ્દાઓ બાબતે દલીલો કરી છે. તેમણે ઈલ્મે કલામના ઉપયોગ થકી […]

અન્ય લોકો

જ્યારે ફદકની બાબત ફરી પાછી આવી ત્યારે આયેશાને તકલીફ પડી

વાંચવાનો સમય: < 1 મિનિટફદકના  વિવાદમાં, ખલીફાઓએ ખુબજ અનુકૂળતાપૂર્વક એક બનાવટી હદીસ રજૂ કરી કે પયગંબરો કોઈ વારસો છોડતા નથી, તેઓ જે કઈ છોડી જાય છે તે ઉમ્મત માટે છે. બનાવટી હદીસના ગવાહમાં આયેશા અને હફસાની સાથે માલિક ઈબ્ને […]