અન્ય લોકો

જ્યારે ફદકની બાબત ફરી પાછી આવી ત્યારે આયેશાને તકલીફ પડી

વાંચવાનો સમય: < 1 મિનિટફદકના  વિવાદમાં, ખલીફાઓએ ખુબજ અનુકૂળતાપૂર્વક એક બનાવટી હદીસ રજૂ કરી કે પયગંબરો કોઈ વારસો છોડતા નથી, તેઓ જે કઈ છોડી જાય છે તે ઉમ્મત માટે છે. બનાવટી હદીસના ગવાહમાં આયેશા અને હફસાની સાથે માલિક ઈબ્ને […]

ઇમામત

ઇજમાઅ (એકમત)થી નિમાયેલ ખલીફાઓના કિરદાર

વાંચવાનો સમય: 5 મિનિટકાઝી અયાઝના મત મુજબ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની બાર ઇમામો (અ.મુ.સ.)ની વિશે હદીસની રજૂઆત એ હતી કે બાર ઇમામો (અ.મુ.સ.) ફક્ત ખલીફાઓના ઝમાનામાં જ હશે, જે ઇસ્લામની તાકત અને તેની બાબતોમાં મક્કમ છે. આ ત્યારે બન્યું જયારે […]

ઇમામ અલી (અ.સ.)

પયગમ્બર (સ.અ.વ.)ના નફ્સ હોવું તે અલી (અ.સ.)ને તમામ મખ્લુકમાં શ્રેષ્ઠ બનાવે છે.

વાંચવાનો સમય: 3 મિનિટકેટલાક શંકાખોરો શિઆઓની એ માન્યતા ઉપર વાંધો ઉઠાવે છે કે તેઓ એવું માને છે અલી (અ.સ) રસુલે ખુદા (સ.અ.વ) સિવાય દરેક મખ્લુકમાં શ્રેષ્ઠ (અફઝલ) છે તેમજ તેઓ (શંકાખોરો) દાવો કરે છે કે શિઆઓની આ માન્યતા […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

જ. ફાતેમા ઝહરા (સ.અ)ના ફદકના ખુત્બામાંથી મુસ્લિમ એકતા માટે બોધપાઠ

વાંચવાનો સમય: 3 મિનિટએકતાની શોધમાં રહેલા મુસલમાનો આ વિષય પર વિવિધ પ્રકારના મંતવ્યો અને વ્યાખ્યાઓ ધરાવે છે. કોણ ટિપ્પણી કરી રહ્યું છે તેના આધારે, તમને દર વખતે મુસ્લિમ એકતા અથવા ઇત્તિહાદ પર અલગ મત મળે છે. કેટલાક કહે […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શું અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના પુત્રનું નામ પ્રથમ ખલીફાના નામ ઉપરથી રાખ્યું હતું?

વાંચવાનો સમય: 4 મિનિટવાંધો કેટલાક મુસ્લિમો માને છે કે અમીરુલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.)ના ખલીફાઓ સાથે સ્નેહભર્યા સંબંધો હતા. પુરાવા તરીકે, તેઓ આક્ષેપ કરે છે કે આપ (અ.સ.)એ  તેમના પુત્રનું નામ અબુબક્ર ઇબ્ને અબી કહાફાહના નામ […]

અય્યામે ફાતેમીયાહ

અય્યામે ફાતેમા અને બરાઅતને તાજુ કરવું

વાંચવાનો સમય: 4 મિનિટإِنَّ الَّذِينَ يُؤْذُونَ اللَّهَ وَرَسُولَهُ لَعَنَهُمُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَأَعَدَّ لَهُمْ عَذَابًا مُهِينًا જે લોકો અલ્લાહ અને તેના રસુલ(સ.અ.વ.)ને અઝીયત પહોચાડે છે અલ્લાહ તેના પર દુનિયામાં અને આખેરતમાં લાનત કરે છે અને તેના માટે […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

નહજુલ બલાગાહ અને તેના રાવી

વાંચવાનો સમય: 6 મિનિટહાકીમોના સરદાર, અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ના ખુત્બાઓ, પત્રો અને હિકમતોથી ભરપુર કિતાબ નહજુલ બલાગાહ બાબતે લખાણ લખવું એ સરળ કાર્ય નથી. આપણે ન તો સક્ષમ છીએ કે તેમના ઉચ્ચ દરજ્જા, નઝરિયાત, ઈમાન […]

No Picture
વાદ વિવાદ

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી -કુરાનથી સાબિતી ભાગ-૨

વાંચવાનો સમય: 3 મિનિટકુરઆને કરીમમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવા બાબતે સુ. કહફની આયત – ૨૧ માં સ્પષ્ટપણે હુકમ આપ્યો છે. فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖرَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا પછી તેઓએ […]

No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.સ.)નો અકીદો ઈજ્માઅથી સાબિત છે

વાંચવાનો સમય: 3 મિનિટશંકાખોરો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની રીવાયતોને શંકાસ્પદ ગણાવીને અથવા રાવીઓને અવિશ્વસનીય ગણાવીને  ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અકીદા અને વજૂદ ઉપર સવાલો ઉભા કરે છે જવાબ: ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નો અકીદા અને વુજુદ વિશેની હદીસોને તેના રાવી અને રીવાય્તો થકી પ્રતીકાત્મક ટીકા […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

મુસલમાનોની દરમ્યાન પયગ્મ્બરે ઇસ્લામ (સ.અ.વ.) અને અમાનની અનુભૂતિ

વાંચવાનો સમય: 6 મિનિટસુરએ માએદાહ આયત નં. ૬૭નો આ હિસ્સો અત્યંત ઘ્યાન આ૫વા લાયક છે. એટલા માટે કે રસુલે અકરમ (સ.અ.વ.) પોતાની (ત્રેપન વર્ષની) તબ્લીગી ઝીંદગી દરમ્યાન ઇલાહી રિસાલતના પયગામને ૫હોંચાડવા માટે ખૂબજ સખત સમય તકલીફદાયક ઝમાનાનો સામનો […]