રીવાયાત

મૃત પર રોવા પર ઉમર વિરૂધ્ધ આયેશા

વાંચવાનો સમય: < 1 મિનિટ મોહર્રમના આગમન સાથે અઝાદારી અને મૃત પર રોવા વિશે જુઠા પ્રપંચોનું બજાર ઈસ્લામના કહેવાતા માનવાવાળાઓ દ્વારા શરૂ થઈ જાય છે. આ મુસલમાનો રોવા વિશે શીઆની માન્યતાનો વિરોધ કરે છે. તો આવો આપણે તેઓની માનીતી શખ્સીયતો […]

ઇમામ મહદી (અ.સ.)

એહલે સુન્નતની કિતાબોમાં ઈમામ મહદી અ.સ.નો ઝીક્ર

વાંચવાનો સમય: 3 મિનિટ ઈમામ મહદી અ.સ. વિષેની ચર્ચા કોઈપણ રીતે શિયા ફિરકા પુરતી સીમિત નથી, બલ્કે એહલે સુન્નતના બુઝુગૅ આલીમો અને હદીસવેત્તાઓએ ઈમામ મહદી અ.સ. સંબંધિત રિવાયતોને પોતાની કિતાબોમાં વણૅવી છે.આ હદીસોની વિશ્વસનીયતા અને પ્રમાણ ખૂબજ વધારે છે […]

ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ.)ની વિલાયતનું ફળ

વાંચવાનો સમય: 6 મિનિટ જ્યારે મક્કાની ઝમીન ઉપર પહેલીવાર લાએલાહની આવાઝ બલંદ થઈ ત્યારે દરેક ઘરના દરો દિવાલો સાથે ટકરાઈ. કુરેશી દિમાગ આ આવાઝથી બે પ્રકારની અસર અનુભવવા લાગ્યા. એક તરફ જ્યાં તેમના દિલો આ આવાઝ તરફ આકર્ષિત થયા […]

એહલેબૈત (અ.સ.)

શું નજીસ પાકની સાથે જોડાઈ શકે?

વાંચવાનો સમય: 2 મિનિટ કેટલાક મુસલમાનોએ શીઆઓમાં ગુચવણ અને ગેરસમજ ફેલાવવા માટે કસમ ખાધી છે. આ જુદી જુદી દિશાઓમાંથી એકતાના સુત્રોનું સંભળાવવું આ બાબત સમજાવે છે. તેઓ દાવો કરે છે કે તમામ મુસલમાનોએ તેમના મતભેદો અને સદભાવને બાજુમાં મુકીને […]

વાદ વિવાદ

ઇસ્લામમાં તકય્યા: અમ્માર ઇબ્ને યાસીર જીવન બચાવવા ઈમાનને છુપાવે છે

વાંચવાનો સમય: 1 મિનિટ શંકાખોરો શિયાઓ પર તકય્યાની બીદઅતનો આક્ષેપ કરે છે. તેમના દ્રષ્ટિકોણ મુજબ ઇસ્લામમાં તેનું કોઈ સ્થાન નથી. તેઓના મતે ભય/અહેતીયાતના લીધે કોઈ અકીદાના છુપાવવા બાબતે  કુરઆન કે સુન્નતમાં કોઈ સ્થાન નથી. જવાબ આપણને સહાબીઓના તકય્યા પર […]

ઇમામ અલી (અ.સ.)

નહજુલ બલાગાહનું આશ્ચર્યજનક(અદ્દભૂત) આકર્ષણ (લગાવ-કશીસ)

વાંચવાનો સમય: 3 મિનિટ ઓલમા-એ-એહલે સુન્નત અને શીયા અને દરેક બુધ્ધીશાળી લાકો અને ઓલમાઓ અને ઇસાઇ ઓલમાઓ અને બુધ્ધીશાળી લેાકો કે જે નહજુલ બલાગાહ થી નજીદીકી અને દીલચશ્પી રાખે છે. અને તેનુ ધ્યાનપુર્વક મનન કરે છે. તે બધા નહજુલ […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ કહેવાતા ખલીફાઓ સાથે ખિલાફત મેળવવા માટે જંગ ન કરી?

વાંચવાનો સમય: 3 મિનિટ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી (અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે અને બીજાઓ કહેવાતા ખલીફાઓ અને છીનવી લેનારાઓ છે, તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા અલબત્ત, […]

વિલાયત

ઉમ્મે અયમન: તે માનનીય ખાતુન કે જેમની ફદકની ગવાહીને નકારવામાં આવી

વાંચવાનો સમય: 2 મિનિટ જ્યારે હાકીમોએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પાસે તેમના ફદકના દાવા માટે ગવાહો માગ્યા તો આપ (સ.અ.)એ ગવાહ તરીકે ઉમ્મે અયમન અને બીજાઓને રજુ કર્યા. આપણે ફદકની ગવાહીની ચર્ચામાં દાખલ થઈએ તે પહેલા ઉમ્મે અયમનનું ઈસ્લામમાં […]

કુરઆન મજીદ

પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ – શિયાઓ વિરુધ્ધ સલફી

વાંચવાનો સમય: 3 મિનિટ એક ચર્ચા વિરોધીઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની સમજુતી (તફસીર) અને અર્થઘટન(તાવીલ)માં […]

તબર્રા

શું બીજા ખલીફાએ પોતે પણ તરાવીહની નમાઝ પઢી હતી?

વાંચવાનો સમય: 2 મિનિટ તરાવીહ સંબંધે એ નોંધાયેલ છે કે એક દિવસ બીજા ખલીફા તેની ખીલાફતના બીજા વર્ષે માહે રમઝાનની છેલ્લી રાત્રીમાં મસ્જિદની મુલાકાત લીધી (એ ખ્યાલ રહે કે છેલ્લી દસ રાત્રીઓ એટલે એકી રાત્રીઓ) તેણે મુસલમાનોને ઇબાદતમાં વ્યસ્ત […]