No Picture
ઇમામ અલી (અ.સ.)

ગદીરના બનાવનો ઐતિહાસિક મહત્વ: બે વિરોધાભાસી અસરો

વાંચવાનો સમય: 6 મિનિટ ગદીરનો પ્રસંગ ઐતિહાસિક રીતે શરૂઆતથી જ ઇસ્લામીક અભિવ્યક્તિઓ અને માન્યતાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલું જ નહિ ઇમામત અને ખિલાફતને લઈને આ મુદ્દો હમેશા અત્યંત સંવેદનશીલ રહ્યો છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વારસદારની નિમણૂક […]

ગદીર

અગર ગદીરનું એલાન હકીકત છે તો પછી કેવી રીતે મુસલમાનો થોડા જ મહિનાઓમાં બધું ભૂલી ગયા?

વાંચવાનો સમય: 2 મિનિટ આ ‘તાર્કિક વાંધાઓ’માંથી એક વાંધો છે કે જે મોટાભાગના મુસલમાનો શિઆઓ વિરૂધ્ધ રજુ કરે છે. તેઓ એવો દાવો કરે છે કે અગર હજ્જતુલ વિદાઅમાં ગદીરના મૈદાનમાં એક લાખ કરતા વધુ મુસલમાનો સામે અલી (અ.સ.)ની વિલાયતનું […]

ઇમામ અલી (અ.સ.)

‘હદીસે તૈર’ ઉપર એક ઉડતી નજર

વાંચવાનો સમય: 5 મિનિટ ઈતિહાસમાં ગદીરે ખુમ એક એવી રોશન (સ્પષ્ટ) હકીકત છે કે અગર બુગ્ઝ રાખનાર લોકો તેને મિટાવવા ચાહે તો મિટાવી નહી શકે. ૧૮ ઝીલ્હજ્જ, હિજરી સન ૧૦, એ દિવસ કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની રેહલતનું તેમજ […]

અન્ય લોકો

અબુ જહલ અને ખિલાફતના ગાસીબો

વાંચવાનો સમય: < 1 મિનિટ સ્પષ્ટપણે, ખિલાફતના ગાસીબો તેઓનો પ્રભાવહીન અને ખરાબ ભૂતકાળ હોવા છતા તેઓએ ઇસ્લામમાં સત્તા અને હોદ્દાઓ પ્રાપ્ત કર્યા આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે આપણે બીજાઓને જોઈએ કે જેઓ આ ગાસીબો જેવા જ હતા પરંતુ […]

ઇમામ અલી (અ.સ.)

શું અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના દીકરાનું નામ ઉમર ઇબ્ને ખત્તાબના નામ ઉપર થી રાખ્યું છે?

વાંચવાનો સમય: 2 મિનિટ મુસલમાનો કે જેઓ અહેલેબેત(અ.મુ.સ.) અને શિયાઓના વિરોધીઓ હતા તે દાવો કરે છે કે બની બેઠેલા ખલીફાઓ અને પત્નીઓ ઉચ્ચ મરતબો ધરાવે છે.તેના પુરાવામાં તેઓ કહે છે કે અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)એ તેઓને  ખુબજ […]

ઇમામ અલી (અ.સ.)

અગર ગદીરનું એલાન હકીકત છે તો પછી કેવી રીતે મુસલમાનો થોડા જ મહિનાઓમાં બધું ભૂલી ગયા?

વાંચવાનો સમય: 2 મિનિટ આ ‘તાર્કિક વાંધાઓ’માંથી એક વાંધો છે કે જે મોટાભાગના મુસલમાનો શિઆઓ વિરૂધ્ધ રજુ કરે છે. તેઓ એવો દાવો કરે છે કે અગર હજ્જતુલ વિદાઅમાં ગદીરના મૈદાનમાં એક લાખ કરતા વધુ મુસલમાનો સામે અલી (અ.સ.)ની વિલાયાતનું […]

ઇમામ અલી નકી (અ.સ.)

ઈમામ અલી નકી(અ.સ.)ના ઈલ્મથી નાસેબીએ શિઆ મઝહબ કબુલ કર્યો

વાંચવાનો સમય: 2 મિનિટ મસઉદી – પ્રખ્યાત ઇતિહાસકાર – હમીરીની સાંકળથી વર્ણવે છે કે ઈમામ જાફર ઇબ્ને મોહંમદ(અ.સ.)ના ગુલામ મોહંમદ ઇબ્ને સઇદનું વર્ણન છે કે ઇમામ મોહંમદ તકી(અ.સ.)ની શહાદત પછી ઉમર ઇબ્ને ફરાજ અલ-રૂખાજી હજ કરીને  મદીના આવ્યો. (આ […]

મોહર્રમ

ઉમરના નિકાહ જનાબે ઉમ્મે કુલસુમ બિન્તે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે – અકલનો ફેંસલો

વાંચવાનો સમય: 5 મિનિટ અમૂક મુસલમાનો અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) તથા જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઉમર ઈબ્ને ખત્તાબની સાથે સારા સબંધોને રજુ કરે છે. તેઓ આ વજુદ ન ધરાવતા સારા સબંધોને બતાવવા કોઈપણ શકય બહાના હેઠળ […]

ઇમામ અલી (અ.સ.)

ગદીરના એલાન બાદ અલી (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી હતો?

વાંચવાનો સમય: 3 મિનિટ ઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. આ બાબતે તેમની ચુપકીદી બતાવે છે […]

ઇમામ અલી (અ.સ.)

ગદીરના બનાવનો ઐતિહાસિક મહત્વ: બે વિરોધાભાસી અસરો

વાંચવાનો સમય: 6 મિનિટ ગદીરનો પ્રસંગ ઐતિહાસિક રીતે શરૂઆતથી જ ઇસ્લામીક અભિવ્યક્તિઓ અને માન્યતાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલું જ નહિ ઇમામત અને ખિલાફતને લઈને આ મુદ્દો હમેશા અત્યંત સંવેદનશીલ રહ્યો છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વારસદારની નિમણૂક […]