ઇમામ હુસૈન (અ.સ.)

આસમાન બીજા પર રુદન કરે છે પરંતુ ઈમામ હુસૈન(અ.સ.) પર નથી કરતુ?

વાંચવાનો સમય: 2 મિનિટ શંકા કરનારાઓ એ વાતને હજમ કરી શકતા નથી કે ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પર આસમાને પણ રુદન કર્યું હતું. તેઓ આ વાત ને ખુબજ આશ્ચર્ય પમાડે તેવી માને છે કારણકે તેઓ માણસના રુદનને પણ સમર્થન […]

ઇમામત

ફદકનો ઈન્કાર કર્યા પછી શા માટે શૈખૈનને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરમાં દફનાવવામાં આવ્યા?

વાંચવાનો સમય: 2 મિનિટ બે હકીકતો કે જે મુસ્લિમ બહુમતી વધારે પડતી ચર્ચા કર્યા વગર સ્વીકારી લે છે. 1) શૈખૈને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાથી ઈન્કાર કર્યો અને આપ (સ.અ.)ના ગવાહોમાં આપના શૌહર અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને ઉમ્મે […]

Uncategorized

શીઆ ઈમામીય્યાહ સાચી જમાઅત છે

વાંચવાનો સમય: 5 મિનિટ મોટાભાગના મુસલમાનો પોતાને એહલે સુન્નહ, એહલે સુન્નહ વલ જમાઅતના લકબોથી ઓળખાવે છે. એહલે અલ જમાઅત અથવા લોકોનું સમુહ / ખાસ કરીને બહુમતી પોતે સાચા દીન ઉપર છે તે બતાવવા વપરાય છે, કારણકે હદીસોમાં જમાઅતને નજાત […]

અહલેબૈત (અ .સ.)

શા માટે એહલેબૈત (અ.મુ.સ.)ના નામો કુરઆનમાં નથી? – ખુદાની સુન્નાહ

વાંચવાનો સમય: 2 મિનિટ 1) અલ્લાહની સુન્નત 2) કુરઆનમાં જુઠાણું 3) ઈમ્તેહાન 4) સામાન્યની સામે ખાસ 5) અગાઉની ઉમ્મતના દાખલાઓ 6) યાદીવાળા લોકો શીઆઓના વિરોધીઓ શીઆની ઈમામતના અકીદા સામે સવાલ ઉઠાવે છે. તેઓ એવી દલીલ કરે છે કે અગર […]

કુરઆન મજીદ

શું એહલે તશય્યોહ તેહરીફે કુરઆનમાં માને છે? – બીજો ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ એચ. મોહમ્મદ ઈબ્ને અલ હુસૈન બહાઉદ્દીન અલ આમેલી (વ. ૧૦૩૦ હી.સ.) કહે છે: સાચી માન્યતા એ છે કે કુરઆને કરીમ કોઇપણ જાતના વધારા કે અપૂર્ણતાથી પાક છે અને ઓલમા એવા દાવાને કબુલ નથી કરતા કે જે […]

કુરઆન મજીદ

શું એહલે તશય્યોહ તેહરીફે કુરઆનમાં માને છે? – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ જવાબ: શીઆઓના મશ્હુર ઓલમા એકમત છે કે કુરઆને પાક દરેક પ્રકારની તેહરીફ (ફેરફાર)થી પાક છે અને મૌજુદા કુરઆને શરીફ હુબહુ એજ ઈલાહી કુરઆન છે-કે જે ખતમી મરતબત હ. મોહમ્મદ સ.અ.વ., આપણા ચહીતા નબી, પર નાઝીલ […]

અહલેબૈત (અ .સ.)

ઇલાહી હુજ્જતોથી તબર્રૂક: સહાબાની સુન્નત

વાંચવાનો સમય: 4 મિનિટ ઝિયારત દરમિયાન શીઆઓ શા માટે ઈમામો(અ.સ.)ના હરમના દરવાજા અને દીવાલોને ચૂમે છે અને તેનાથી બરકત (તબર્રૂક) તલબ કરે છે? જવાબ: ઈલાહી અવ્લીયાના મઝાર અને તેમના સ્મૃતિ ચિન્હો થકી તબર્રુક તલબ કરવું (બરકત માંગવી) એ મુસલમાનો […]

તૌહીદ

શું અલ્લાહ સિવાય બીજા કોઈને પુકારવું શીર્ક છે?

વાંચવાનો સમય: 6 મિનિટ અગરચે આ હકીકત છે કે મોટા ભાગના મુસલમાન એ મત રાખે છે કે અલ્લાહના નિયુકત કરેલ ખાસ બંદાઓ પાસે શફાઅત વસીલો માંગવુ એ અલ્લાહની ખુશીનો સબબ છે, પણ મુસ્લીમોનો એક ફિરકો ચુસ્ત રીતે એવું મને […]

અન્ય લોકો

શું જ.અબુતાલીબ (અ.સ) એ કલમો પડ્યો હતો ?

વાંચવાનો સમય: 5 મિનિટ એહલેબૈત (અ.સ)ના દુશ્મનો કે જે નાસેબીઓ પણ કેહવાય છે તેઓએ રસુલુલ્લાહના ઝમાનાથીજ ઘણા બધા જુઠાણાઓ ફેલાવ્યા છે. એમાંથી એક અમીરુલ મોઅમેનીન (અ.સ) ના પિતા અને રસુલુલ્લાહ ના કાકા જ. અબુ તાલિબ વિષે છે કે તેમણે […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શા માટે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ શૈખૈન અને પત્નિઓને પોતાની નઝદીક આવવા દીધા? ભાગ-૧

વાંચવાનો સમય: 3 મિનિટ મુસ્લીમ બહુમતી સહાબીઓની ખાસ કરીને શૈખૈન અને પત્નિઓના વિશ્ર્વાસઘાત, મુનાફેકત અને છેતરપીંડીની દીફા કરવા આગળ વધે છે. તેઓની શૈખૈન અને પત્નિઓના બચાવની મુળ દલીલ એ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું તેઓને પોતાની બેઠક અને ઘરમાં […]