શું બહુમતીનો નઝરીયો દીનમાં કોઈ મહત્ત્વ ધરાવે છે? ઈબ્લીસની બહુમતીને ધમકી
વાંચવાનો સમય: 3 મિનિટ અમૂક મુસલમાનો દાવો કરે છે કે તેઓ બહુમતીમાં છે તેથી હિદાયત તેમનો જન્મસિધ્ધ અધીકાર છે અને તેઓ ખિલાફતના વિવાદમાં પોતાની બહુમતીને હક્ક ઉપર હોવાની દલીલ માને છે. તેઓ શીઆઓને ગુમરાહ માને છે કારણ કે શીઆઓ […]