ઇમામ અલી (અ.સ.)

તમામ લોકો ઉપર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલત– પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 2 મિનિટ મોઅતબર સુન્ની કિતાબોમાંથી અલી (અ.સ.)ની અફઝલીયતના 10 પુરાવાઓ. ઈમામ અહેમદ ઈબ્ને હમ્બલ કહે છે “અલી (અ.સ.)ની જેટલી ફઝીલતો બયાન થઈ છે તેવી કોઈપણ સહાબીની ફઝીલત બયાન થઈ નથી.” પ્રથમ પુરાવો: તેઓ પ્રથમ મુસલમાન પુરૂષ હતા. […]

ઇમામ અલી (અ.સ.)

તમામ લોકો ઉપર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલત – બીજો ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ છઠ્ઠો પુરાવો: રસુલે અકરમ (સ.અ.વ.) પછી અલી (અ.સ.) સૌથી વધારે ઈલ્મ ધરાવતા હતા. રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “હું ઈલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેના દરવાજા છે. તેથી જે કોઈને ઈલ્મ પ્રાપ્ત કરવું હોય […]

Uncategorized

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના ટીકાદારો સામે એક દલીલ

વાંચવાનો સમય: 5 મિનિટ નાસેબીઓનું એક જૂથ અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના મઅસુમ વ્યકિતત્વને હાની પહોંચાડવા સતત કોશીશ કરતું રહે છે. તેઓના અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સ્થાનને નીચા દશર્વિવાના પ્રયત્નોનો હેતુ કોઈપણ ભોગે પોતાના નેતાઓ અને […]

ઇમામ અલી (અ.સ.)

ખૈબરનો બનાવ એહલે સુન્નત દ્વારા

વાંચવાનો સમય: 2 મિનિટ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ ખૈબરના દિવસે કૌમને નજાત અપાવી તેનો વ્યાપક ઉલ્લેખ એહલે સુન્નતે કર્યો છે અને તેમના ફલાણા ફલાણા એ કર્યો છે. આ બનાવના ઘણા દાયકાઓ પછી પણ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને આ […]

ઇમામ અલી (અ.સ.)

એહતેમામે ગદીર

વાંચવાનો સમય: 7 મિનિટ કોઇપણ વસ્તુની ખૂબીઓ અથવા અગત્યતા શું ફક્ત ભૌતિકતાના ઉપર નિર્ધારિત થઇ શકે છે? શું કોઈપણ ઐતિહાસિક ઘટનાનું થવું તેની અગત્યતા ઓછી હોવાની દલીલ બની શકે છે? શા માટે શીઆ લોકો ગદીરના જશ્ નને ખુબજ આકર્ષણ […]

ઇમામ અલી (અ.સ.)

ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – બીજો ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ 6.તેનાથી એકતા અને એકમત હોવાનું વાતાવરણ પૈદા થાય છે: આ સંબંધમાં આપણી માન્યતા એ છે કે અગર આ પ્રકારના વિષયો ઉપર ગંભીર, ઈલ્મી અને કોઈપણ પ્રકારનાર પૂવર્ગ્રિહ રાખ્યા વગર ચર્ચા કરવામાં આવે તો ચોક્કસ તે […]

ઇમામ અલી (અ.સ.)

ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ અમૂક લોકો કહે છે કે: ઈસ્લામના આરંભકાળના પ્રશ્રો આં હઝરત (સ.અ.વ.) ના સહાબીઓ અને તેમના જીવનના પ્રસંગો જેમકે તેઓની દરમ્યાન જોવા મળતા મતભેદોના વિષે ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. એટલા માટે કે તે બધાજ બનાવો […]

ઇમામ અલી (અ.સ.)

શું ફક્ત સહાબી (સાથી) હોવુ તે ખિલાફતના દાવા માટે પુરતૂ છે ?

વાંચવાનો સમય: 8 મિનિટ જ્યારે પવીત્ર નબી (સ.અ.વ.)ની શહાદત બાદ તેમના જાનશીનની પસંદગીની વાત આવે છે તો અમુક મુસ્લીમો સૌ પ્રથમ જે દલીલ ને રજુ કરે છે તે સહાબીય્યત છે, બલકે તેઓની પાસે પોતાની તરફેણમાં બીજુ કોઈ પ્રમાણ ન […]

ઇમામ અલી (અ.સ.)

કિતાબ ‘અલ વસીય્યહ’

વાંચવાનો સમય: 5 મિનિટ અબુ મુસા ઈસા અલ બજલી અઝઝરીર (વફાત 220 હી.સ.) અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના વસી હોવા અંગેની કિતાબો ઘણા અગાઉના ઝમાનાથી લખવામાં આવી રહી છે. ‘કિતાબુલ વસીય્યહ’ અને ‘અલ વસીય્યહ’ જેવા નામોની કિતાબો […]

ઇમામ અલી (અ.સ.)

ઈસ્લામમાં ઈદે ગદીરનો તસવ્વુર

વાંચવાનો સમય: 7 મિનિટ ઈસ્લામમાં ઈદે ગદીરનો તસવ્વુર અલ્લાહના કરમથી મઝહબે હક એટલે કે મઝહબે એહલેબૈત (અ.મુ.સ.)ની તે વિશિષ્ટતા છે કે તે તેવા જ આદાબ અને રસ્મોની પાબંદી કરે છે જે ઈસ્લામી શરઈ હદોનો હિસ્સો છે અને પોતાની ખુશી અને ગમ, તેમજ […]