અય્યામે ફાતેમીયાહ

દુખ્તરે રસુલ (સ.અ.વ.) ઘરના દરવાજા ઉપર શા માટે ગયા જ્યારે કે હઝરત અલી (અ.સ.) ઘરમાં મૌજુદ હતા

વાંચવાનો સમય: 3 મિનિટઇસ્લામના ઇતિહાસમાં દર્દનાક ઘટનામાં સૌથી મોટી દર્દનાક ઘટના બતુલ (સ.અ.)ના દરવાજા ઉપર હુમલો છે.આ હુમલામાં ન ફક્ત રસુલ(સ.અ.વ.)ના દીકરીના ઘરને આગ લગાડી દીધી. પરંતુ દુન્યાઓની ઔરતોની સરદારને એવી રીતે ઝખ્મી કર્યા કે આપની શહાદત થઇ. […]

અય્યામે ફાતેમીયાહ

સય્યદાએ આલમ જ. ફાતેમા ઝહરા (સ.અ.)ના મસાએબ અને અઇમ્મએ માઅસુમીન (અ.મુ.સ.)

વાંચવાનો સમય: 3 મિનિટહઝરતે રસુલે અકરમ(સ.અ.વ.)ની શહાદતને ફક્ત બે જ દિવસો ૫સાર થયા હતા કે આપ(સ.અ.વ)ના જીગરના ટુકડાના ઘર ઉ૫ર મદીનાના વડવાઓનો એક મોટો સમુહ જોવા મળ્યો. આ લોકો રસુલે અકરમ(સ.અ.વ.)ની દુખ્તરને તેમના પિતાની રહેલતની (શહાદતની) તઅઝીયત પેશ […]