ઇમામ હુસૈન (અ.સ.)

જો આશુરા એ તમામ ઘટનાઓની યાદ મનાવવાનો બરકતી(ફઝીલતવાળો) દિવસ નથી, તો પછી એ તમામ ઘટનાઓ ખરેખર ક્યારે બની ?

વાંચવાનો સમય: 2 મિનિટ મુસ્લિમોના મોટા ભાગના લોકોનું માનવુ એ છે કે આશુરા એક બરકતી(ફઝીલતવાળો) દિવસ છે, તે દિવસે અલ્લાહે નબીઓ/રાષ્ટ્ર કે અમુક લોકોને ઇલાહી નેઅમતો અતા કરી છે.તેઓ એ દાવો કરે છે કે અલ્લાહની આ નેઅમતોનો શુક્ર અદા […]

અહલેબૈત (અ .સ.)

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમરની ઝમાનાના ઈમામને મળવા ઉપર હતાશા

વાંચવાનો સમય: 2 મિનિટ મોટાભાગના મુસલમાનો શીઆઓના ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વના અકીદાને બિદઅત ગણાવી નકારે છે, હાલાંકે આપની વિલાદતની ભવિષ્યવાણી તેમની ઘણી બધી કિતાબોમાં વર્ણવવામાં આવી છે.   ભલે આ મુસલમાનો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસંખ્ય દસ્તાવેજી પુરાવાઓ અને સંદર્ભોની અવગણના કરે […]

પ્રસંગ

અઝાદારી અને કાળા કપડા

વાંચવાનો સમય: 3 મિનિટ સૈયદુશ્શોહદા ઈમામેહુસૈન(અ.સ.)ની અઝાદારી શીયાને અલીના માટે બીજા ફિરકાઓથી અલગ ખાસ ઓળખાણ  આપે છે.એવું નથી કે શિયાઓ સિવાય કોઈ બીજા ફિરકાઓ ઈમામ હુસૈન(અ.સ.)નો ગમ નથી મનાવતા પરંતુ જે રીતે શીઆઇસ્નાઅશરી લોકો અઝાદારી કરે છે તે પ્રમાણે બીજા […]

પ્રસંગ

શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?

વાંચવાનો સમય: 5 મિનિટ તરાવીહની નમાઝ સુન્નીઓની સુન્નત (મુસ્તહબ) નમાઝોમાંથી છે કે જે રમઝાન મહીનાની રાત્રીમાં અંદાજે વીસ (20) રકાત રોજ બાજમાઅત પઢવામાં આવે છે.   તરાવીહ બાબતે શીઆ તથા સુન્નીઓમાં જુદા જુદા અભિપ્રાયો પ્રવર્તે છે: પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ઝમાનામાં […]

તૌહીદ

શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) મુસલમાનો માટે વસીલા છે?

વાંચવાનો સમય: 3 મિનિટ શંકા: મુસલમાનોનો એક ફીર્કો વસીલા (અલ્લાહ તરફ માધ્યમ) અને તવસ્સુલ (વસીલો બનાવવા)ની માન્યતાના બારામાં સંપૂર્ણ મૂંઝવણમાં છે કે તેઓ તવસ્સુલના બારામાં દરેક બાબતને શીર્કનું શિર્ષક આપે છે.   જોકે આ તાજેતરમાં સલફીઓના ઉદય સાથે સુસંગતતા […]

ઇમામત

જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની અઝમત બાબતે કોઈ સમાધાન નહિ – મુન્તશીર ઈબ્ને મુતવક્કીલ

વાંચવાનો સમય: 2 મિનિટ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના માનનીય દુખ્તર જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) કે જે ઈમાનના મુળમાંથી છે. કાશ! મુસલમાનો આપની મોહબ્બત અને અઝમત ઉપર એક થઈ ગયા હોત તો ઉમ્મત ફીર્કાઓમાં વહેંચાઈ ન ગઈ હોત અને એકબીજા સાથે નફરત ન […]