અહલેબૈત (અ .સ.)

ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.): સૌ પ્રથમ મુસ્લીમ

વાંચવાનો સમય: 2 મિનિટ જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની ફઝીલતોની ચર્ચા થતી હોય ત્યારે ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.)ની સાથે કોઈની બરાબરી શકય નથી. આપ (સ.અ.)ના નામે બેશુમાર ફઝીલતો છે જેમાંથી મુખ્ય  ફઝીલત ઈસ્લામ કબુલ કરવામાં સૌથીઆગળ છે. ઉમ્મુલ મોઅમેનીન […]

અહલેબૈત (અ .સ.)

શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?

વાંચવાનો સમય: 4 મિનિટ લય્લતુલ કદ્રમાં મુસ્લિમો માટે અસંખ્ય ફાયદાઓ રહેલા છે. પવિત્ર કુરઆનમાં ૨ મૌકા પર તેનો ઝીક્ર થયેલો છે. એક સુરે કદ્રમાં અને બીજું સુરે દોખાનની શરૂઆતની આયતોમા. લય્લ્તુલ કદ્રની અમુક સામાન્ય ફઝીલતોને બાદ કરતા મુસલમાનો તેની […]

ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.)ની સાથે છે-મુસલમાનો માટે સબક પ્રસ્તાવના

વાંચવાનો સમય: 7 મિનિટ મશ્હુર હદીસ ‘અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.)ની સાથે છે’ મુસલમાનો દરમ્યાન વિવાદના દરેક મુદ્દા સામે સ્પષ્ટ અને નિર્ણાયક દલીલ છે. આપણે ફકત એટલું જ જોવાનું છે કે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને […]

ઇમામ અલી (અ.સ.)

શું અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) એ ખીલાફત ના દાવેદાર ની પાછળ નમાઝ પડી છે ?

વાંચવાનો સમય: 3 મિનિટ અમુક મુસલમાન અબુબક્રના ખીલાફતના દાવાને સાબીત કરવા કહે છે કે અલી ઇબ્ને અબુતાલીબ (અ.સ.) તેને માન આપતા હતા અને આપ(અ.સ.) તેની પાછળ જમાત નમાઝ પડવા રાજી હતા આ વાત તેને દર્શાવે છે. તેઓ દાવો કરે […]

શિયા

ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા શા માટે?

વાંચવાનો સમય: 6 મિનિટ કેટલાક લોકો પૂછે છે કે શિયાઓ શા માટે ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા પઢે છે જયારે મોટા ભાગના મુસલમાનો જુદી જુદી પઢે છે અને દર નમાઝનુ  નામ પણ અલગ અલગ છે. આ પૂશ્નના જવાબમાં અમે […]

અહલેબૈત (અ .સ.)

કયુ સાચુ છે ‘વ ઈતરતી’ (અને મારી એહલેબય્ત) અથવા ‘વ સુન્નતી’ (અને મારી સુન્નત (હદીસો)

વાંચવાનો સમય: 8 મિનિટ હદીસ વિજ્ઞાનના વિધ્વાનો (મોહદ્દેસુન)એ હદીસે સકલૈન (બે અતીભારે મહત્વની વસ્તુઓની હદીસ) બે રીતે વર્ણવી છે અને હદીસના પુસ્તકોમાં નોંધી છે. તેમાંથી કઈ સાચી છે તેનું પરીક્ષણ કરવું રહ્યું: ‘કિતાબલ્લાહ વ ઈતરતી અહલબૈતી’ (અલ્લાહની કિતાબ અને […]

અહલેબૈત (અ .સ.)

હસનૈન (અ.મુ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે – ઈમામ બાકીર (અ.સ.)ની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટ એહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામો સામાન્ય કરતા ઘણા બલંદ છે અને તેઓ સાથે કોઈ સરખામણી શકય નથી એ હદ સુધી કે રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબીઓ અને પત્નિ સાથે પણ નહિ. તેઓની ફઝીલતો અજોડ છે અને તેમાંથી ઉચ્ચ […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ કહેવાતા ખલીફાઓ સાથે ખિલાફત મેળવવા માટે જંગ ન કરી?

વાંચવાનો સમય: 3 મિનિટ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી(અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા. અલબત્ત, પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી અલી(અ.સ.)એ પોતાની જાતને એકલા પામ્યા અને […]

શિયા

શું બહુમતીનો નઝરીયો દીનમાં કોઈ મહત્ત્વ ધરાવે છે? ઈબ્લીસની બહુમતીને ધમકી

વાંચવાનો સમય: 3 મિનિટ અમૂક મુસલમાનો દાવો કરે છે કે તેઓ બહુમતીમાં છે તેથી હિદાયત તેમનો જન્મસિધ્ધ અધીકાર છે અને તેઓ ખિલાફતના વિવાદમાં પોતાની બહુમતીને હક્ક ઉપર હોવાની દલીલ માને છે. તેઓ શીઆઓને ગુમરાહ માને છે કારણ કે શીઆઓ […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

અબુબક્રનું જ.ઝેહરા સ.અ. પ્રત્યે નમ્ર હોવાની ખોટી માન્યતાનું ખંડન (રદ)

વાંચવાનો સમય: 3 મિનિટ એહલે તસન્નુંનની કિતાબોમાં જ.ઝેહરા સ.અ. પ્રત્યે ખોટી માન્યતાઓનું વર્ણન થયું છે તેમાં અબુબક્રનું ફદક બાબતે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથે વિવેકી અને નમ્ર વર્તન પણ છે. ખાસ કરીને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) આવેશપૂર્વક ફદકનો દાવો […]