અય્યામે ફાતેમીયાહ

શું ફાતેમા ઝહેરા (સ.અ.)નો ગુસ્સો એ સામાન્ય (નાની) બાબત છે ?

વાંચવાનો સમય: 6 મિનિટ કેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની વફાત બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.)ની “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ ઉપરની, નારાઝગીનો અસ્વીકાર કરે છે. તેઓ એવું બતાવે છે કે આ બંને (અ.મુ.સ.) તે ગાસીબો (ખિલાફતનો હક […]

અય્યામે ફાતેમીયાહ

શું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘરને દરવાજો હતો?

વાંચવાનો સમય: 7 મિનિટ પ્રસ્તાવના કુરઆને કરીમમાં દરવાજાઓ સુન્નત (હદીસ)માં દરવાજાઓ એહલેબય્ત (અ.મુ.સ.)ના દરવાજાઓ અબુબક્રનો સૌથી મોટો પસ્તાવો અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની હદીસનો ખુલાસો અમૂક કહેવાતા મુસલમાનો જેમાં તેઓ પણ શામેલ છે જેઓ એહલેબય્ત (અ.મુ.સ.)ની ફઝીલત કબુલ કરે છે તેઓ […]

અન્ય લોકો

અય્યામે ફાતેમીયાહનું મહત્વ

વાંચવાનો સમય: 2 મિનિટ પ્રસ્તાવના :   હ. ફાતેમા ઝહેરા (સ.અ.) રસુલે ખુદા(સ.અ.વ.)  ની પ્યારી દુખ્તરની શહાદતની યાદમાં જે દીવસો મનાવવામાં આવે છે તેને ‘અય્યામે ફાતેમીયાહ’ કહેવામાં આવે છે. આ  અય્યામ ૧૪-મી જમાદીઉલ અવ્વલથી લઇને ૩-જી જમાઉદીલ આખર સુઘી […]