અહલેબૈત (અ .સ.)

જનાબે ખદીજા સ.અ. – બીજો ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ પ્રથમ ભાગ જ.ખદીજા સ.અ.નો મઝહબ પ્રત્યેની કુરબાનીને આ રીતે ટુકમાં કહી શકાય. ૧. નાણાકીય મદદ જ.ખદીજા સ.અ.એ જરાપણ ખચકાટ કર્યા વગર પોતાની સંપૂણ દૌલતને રસુલે અકરમ (સ.અ.વ.)ને આપી દીધી. આપ સ.અ.એ ક્યારેય તેના બદલામાં રસુલે […]

અહલેબૈત (અ .સ.)

જનાબે ખદીજા સ.અ. – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ હંમેશાથી ઇસ્લામ માનવતાનું ઉદાહરણ રહ્યું છે. આ બાબતે ઘણા બધા પાત્રો સાક્ષી પૂરી પાડે છે અને તેઓ દ્વારા ઇસ્લામનો સંદેશ લોકો સુધી પોહ્ચાડ્યો છે. આ રીતે તેમણે બીજા મુસલમાનો પાસેથી આદર મેળવ્યો છે. ઘણી બધી […]

અહલેબૈત (અ .સ.)

શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?

વાંચવાનો સમય: 4 મિનિટ લય્લતુલ કદ્રમાં મુસ્લિમો માટે અસંખ્ય ફાયદાઓ રહેલા છે. પવિત્ર કુરઆનમાં ૨ મૌકા પર તેનો ઝીક્ર થયેલો છે. એક સુરે કદ્રમાં અને બીજું સુરે દોખાનની શરૂઆતની આયતોમા. લય્લ્તુલ કદ્રની અમુક સામાન્ય ફઝીલતોને બાદ કરતા મુસલમાનો તેની […]

શિયા

ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા શા માટે?

વાંચવાનો સમય: 6 મિનિટ કેટલાક લોકો પૂછે છે કે શિયાઓ શા માટે ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા પઢે છે જયારે મોટા ભાગના મુસલમાનો જુદી જુદી પઢે છે અને દર નમાઝનુ  નામ પણ અલગ અલગ છે. આ પૂશ્નના જવાબમાં અમે […]

અહલેબૈત (અ .સ.)

કયુ સાચુ છે ‘વ ઈતરતી’ (અને મારી એહલેબય્ત) અથવા ‘વ સુન્નતી’ (અને મારી સુન્નત (હદીસો)

વાંચવાનો સમય: 8 મિનિટ હદીસ વિજ્ઞાનના વિધ્વાનો (મોહદ્દેસુન)એ હદીસે સકલૈન (બે અતીભારે મહત્વની વસ્તુઓની હદીસ) બે રીતે વર્ણવી છે અને હદીસના પુસ્તકોમાં નોંધી છે. તેમાંથી કઈ સાચી છે તેનું પરીક્ષણ કરવું રહ્યું: ‘કિતાબલ્લાહ વ ઈતરતી અહલબૈતી’ (અલ્લાહની કિતાબ અને […]

અહલેબૈત (અ .સ.)

હસનૈન (અ.મુ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે – ઈમામ બાકીર (અ.સ.)ની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટ એહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામો સામાન્ય કરતા ઘણા બલંદ છે અને તેઓ સાથે કોઈ સરખામણી શકય નથી એ હદ સુધી કે રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબીઓ અને પત્નિ સાથે પણ નહિ. તેઓની ફઝીલતો અજોડ છે અને તેમાંથી ઉચ્ચ […]

ઇમામ તકી (અ.સ.)

ઈમામ મોહમ્મદતકી (અ.સ.) નો ઐતિહાસિક વાદવિવાદ

વાંચવાનો સમય: 5 મિનિટ ઈમામ માટે બાળપણ,યુવાની કે વૃદ્ધાવસ્થા બાબતે કોઈ ફર્ક નથી પડતો કારણકે ઈમામ ઇલાહી ઇલ્મ અને રઝાના માલિક છે. જ્યારે ઈમામ મોહમ્મદતકી(અ.સ.)ની જાહેરી રીતે ઉમ્ર મુબારક આઠ વર્ષની હતી ત્યારે તે સમયનો બાદશાહ મામુન એક આલીમ […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામે મોબીન કોણ છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ ‘ઈમામત’ ઈસ્લામના બે મોટા ફીર્કાઓ દરમ્યાન મોટા મતભેદનો વિષય છે અને આ વિષયના લગતી ચર્ચામાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કુરઆને મજીદમાં ઈમામ ક્યાં દર્શાવવામાં આવ્યું છે? જવાબ: પવિત્ર કુરઆને વારંવાર ઈમામને માર્ગદર્શન તરીકે […]

સવાલ જવાબ

શું મુસલમાનોએ જુઠાણા ઉપર જમા થવું જોઈએ?

વાંચવાનો સમય: 4 મિનિટ સમાજના અમૂક તબક્કાઓ વડે વિચિત્ર અને વાહિયાત માંગણીઓ ઉઠાવવામાં આવે છે કે આગળ વધવાનો ફકત એક જ રસ્તો છે અને તે મુસલમાનોમાં ઇત્તેહાદ (એકતા) છે. કયા સુધી આવા ઇત્તેહાદના નારાઓ વાજબી ગણાય? જવાબ: અલબત્ત અમો […]

અહલેબૈત (અ .સ.)

પંજેતને પાક (અ.મુ.સ.)ની સંપૂર્ણ માઅરેફત

વાંચવાનો સમય: 2 મિનિટ શૈખ તુસી (અ.ર.) મિસ્બાહુલ અન્વારમાં નકલ કરે છે કે મુફઝઝલ ઈબ્ને ઉમરે જણાવ્યું કે એક દિવસ હું ઈમામ સાદિક (અ.સ.)ની ખિદમતમાં હાજર થયો  ત્યારે આપ (અ.સ.)એ મને સવાલ કર્યો: “અય મુફઝઝલ! શું તમે હઝરત મોહમ્મદ […]