ઇમામ અલી (અ.સ.)

ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – બીજો ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ 6.તેનાથી એકતા અને એકમત હોવાનું વાતાવરણ પૈદા થાય છે: આ સંબંધમાં આપણી માન્યતા એ છે કે અગર આ પ્રકારના વિષયો ઉપર ગંભીર, ઈલ્મી અને કોઈપણ પ્રકારનાર પૂવર્ગ્રિહ રાખ્યા વગર ચર્ચા કરવામાં આવે તો ચોક્કસ તે […]

ઇમામ અલી (અ.સ.)

ગદીર સંબંધિત ચર્ચા ના ફાયદાઓ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટ અમૂક લોકો કહે છે કે: ઈસ્લામના આરંભકાળના પ્રશ્રો આં હઝરત (સ.અ.વ.) ના સહાબીઓ અને તેમના જીવનના પ્રસંગો જેમકે તેઓની દરમ્યાન જોવા મળતા મતભેદોના વિષે ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. એટલા માટે કે તે બધાજ બનાવો […]

રજબ

શું રસુલે ખુદા સ.અ.વ ની મેઅરાજ શારીરિક હતી કે રુહાની

વાંચવાનો સમય: < 1 મિનિટ અલ્લામાં અમીની અ.ર વર્ણવે છે કે “ખરેખર મેઅરાજનો પ્રવાસ શારીરીક છે આ બાબતે ઘણીબધી મુતવાતીર રીવાયતો આ બારામા મળે છે. અને મેઅરાજ શારીરિક છે તેમાં માનવું એ દિનની જરુરીયાતમાંથી છે. અગર શારીરિક મેઅરાજનો ઇનકાર કરીશું […]

મોહર્રમ

જનાબે હમઝા (અ.સ.)ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) પર રુદન કરવું

વાંચવાનો સમય: 3 મિનિટ શંકા: ગીર્યા  (અઝાદારી)ને વખોડવાવાળા નીચે મુજબની દલીલ બયાન કરે છે. (૧) મય્યત ઉપર રૂદન કરવું એ બિદઅત છે. ઇસ્લામે તેની ઈજાઝત નથી આપી અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતમાં કોઈ પુરાવો નથી મળતો. (૨) મય્યત પર રૂદન […]

અન્ય લોકો

શું જ.અબુતાલીબ (અ.સ) એ કલમો પડ્યો હતો ?

વાંચવાનો સમય: 5 મિનિટ એહલેબૈત (અ.સ)ના દુશ્મનો કે જે નાસેબીઓ પણ કેહવાય છે તેઓએ રસુલુલ્લાહના ઝમાનાથીજ ઘણા બધા જુઠાણાઓ ફેલાવ્યા છે. એમાંથી એક અમીરુલ મોઅમેનીન (અ.સ) ના પિતા અને રસુલુલ્લાહ ના કાકા જ. અબુ તાલિબ વિષે છે કે તેમણે […]

અહલેબૈત (અ .સ.)

દરેક વસ્તુ કુરઆનમાં મૌજુદ છે.

વાંચવાનો સમય: 3 મિનિટ ઈમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે: “અલ્લાહ અઝઝ વ જલ્લ એ કુરઆનમાં તમામ વસ્તુઓની સમજુતી રાખી છે. અલ્લાહની કસમ! તેણે કોઈ વસ્તુ બાકી નથી રાખી જેની લોકોને જરૂર હોય અને કોઈ એમ નથી કહી શકતું […]

ઇમામ અલી (અ.સ.)

શું ફક્ત સહાબી (સાથી) હોવુ તે ખિલાફતના દાવા માટે પુરતૂ છે ?

વાંચવાનો સમય: 8 મિનિટ જ્યારે પવીત્ર નબી (સ.અ.વ.)ની શહાદત બાદ તેમના જાનશીનની પસંદગીની વાત આવે છે તો અમુક મુસ્લીમો સૌ પ્રથમ જે દલીલ ને રજુ કરે છે તે સહાબીય્યત છે, બલકે તેઓની પાસે પોતાની તરફેણમાં બીજુ કોઈ પ્રમાણ ન […]

ઝિયારત

શું ઝરી મુબારકને ચૂમવું એ શિર્ક (એક થી વધારે ખુદામાં માનવું) છે?

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક નામથી મુસલમાનો શિયા કૌમ પર ઝરી મુબારક ને પથ્થરને પુજવાની તોહમત લગાવે છે. તે લોકો અઈમ્મા (અ.મુ.સ.)ની પવિત્ર ઝરી મુબારકની ઝિયારતને શીર્ક માને છે અને શિયાઓ પર શીર્ક કરવાની તોહમત લગાવે છે. જવાબ:- આ […]

ઇમામ અલી (અ.સ.)

ઈસ્લામમાં ઈદે ગદીરનો તસવ્વુર

વાંચવાનો સમય: 7 મિનિટ ઈસ્લામમાં ઈદે ગદીરનો તસવ્વુર અલ્લાહના કરમથી મઝહબે હક એટલે કે મઝહબે એહલેબૈત (અ.મુ.સ.)ની તે વિશિષ્ટતા છે કે તે તેવા જ આદાબ અને રસ્મોની પાબંદી કરે છે જે ઈસ્લામી શરઈ હદોનો હિસ્સો છે અને પોતાની ખુશી અને ગમ, તેમજ […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદતના બારામાં અમૂક સવાલો.

વાંચવાનો સમય: 4 મિનિટ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદતના બારામાં અમૂક સવાલો. ઈતિહાસમાં વર્ણન થયા મુજબ અને શીઆ અને એહલે તસન્નુંનની ઘણી બધી કિતાબોમાં નકલ થયા મુજબ, એ તારણ નીકળે છે કે અલી (અ.સ.)ની શહાદતનું ષડયંત્ર ‘ખવારીજ’ દ્વારા ઘડવામાં આવ્યું […]