
સૈયદુશ્શોહદા કોણ છે?
વાંચવાનો સમય: 6 મિનિટકેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન […]
વાંચવાનો સમય: 6 મિનિટકેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન […]
વાંચવાનો સમય: 4 મિનિટઅગાઉના લેખમાં અમે હદીસે નૂરના મહત્વને સ્પષ્ટ કરતા એ વાતને સાબિત કરી દીધી કે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ના હકીકી જાનશીન છે. હવે આપણે અહિં આ હદીસના રાવીઓ અને […]
વાંચવાનો સમય: 16 મિનિટપયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વિદાય પછી ઈસ્લામી દુનિયામાં આં હઝરત (સ.અ.વ.)ની ખિલાફત અને ઈમામતની ચર્ચા અસ્તિત્વમાં આવી. ઈસ્લામની શરૂઆતથી લઈને આજ સુધી હંમેશા માટે આ મસઅલો મુસલમાનોની દરમ્યાન વિવાદનું કેન્દ્ર રહ્યો છે તથા આ સિલસિલામાં અલગ-અલગ […]
વાંચવાનો સમય: 7 મિનિટકુરઆનની આયતો અને ઐતિહાસીક દસ્તાવેજો સાબિત કરે છે કે ખૈબરના કીલ્લા નજીક આવેલ ફદકની જમીન, જે અગાઉ યહુદીઓની માલીકીમાં હતી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની અંગત મિલ્કત હતી. તે સરકારી મિલ્કત ન હતી અને ન તો તે યુધ્ધમાં […]
વાંચવાનો સમય: 6 મિનિટપવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે આ વાત આપણે પવિત્ર કુરઆનની આયતો વડે સાબિત કરી, જેની આપણે નીચેના વિષયમા ચર્ચા કરી ચુક્યા છીએ. શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? કુરઆન વડે સાબિતી શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? ઉમ્મત ગવાહ છે આ ઉપરાંત હદીસોમાથી પણ ઘણી સાબિતીઓ મળી આવે છે જે આ […]
વાંચવાનો સમય: 2 મિનિટતે પહેલાના પાનાઓ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું કે શંકાના છાયા કે ખલીફાના સમુહ એ શઆતમાં હઝરત ફાતેમાના ઘરને ઘેરી લીધું અને ઘરમાં રહેનારાઓને ધમકાવ્યા અને જ્યારે તેઓને ઈચ્છિત પરિણામ અસર ન મળી તો તેઓએ ઘર […]
વાંચવાનો સમય: 5 મિનિટએક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠા વિષે એવી કરવામાં આવે છે કે તેઓ બંને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. તેઓ આને તેમની તરફેણમાં અફઝલીયત ગણે છે અને […]
વાંચવાનો સમય: 11 મિનિટઈસ્લામી શિક્ષણનો પાયો વિલાયત અને બરાઅત ઉપર છે. અહીંથી જ આપણે અમ્રબિલ મઅરૂફ અને નહ્ય અનીલ મુન્કરના હેતુને સમજી શકીએ છીએ. ઈમામે હુસૈન (અ.સ.) ની શહાદતનો હેતુ પણ આજ હતો. ઈસ્લામના વર્તુળમાં રહીને જેણે વિલાયત […]
વાંચવાનો સમય: 4 મિનિટઅમુક દિવસો પહેલા એક લેખ નજરે પડયો કે જેના લખનારે અઈમ્મએ મઅસુમીન (અ.સ.)ની અમુક રિવાયતો અને કથનોને વિષય બનાવ્યો અને ઈતિહાસના અમુક પ્રસંગોમાંથી ગેરસમજણના આધારે ખોટા તારણો કાઢયા છે. તેથી આ પ્રકારના ખોટા તારણોનો જવાબ […]
વાંચવાનો સમય: 2 મિનિટજવાબ: જી હા. આ હકીકત સાચી છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના અમૂક પુત્રોના નામ અને ખલીફાઓના નામ સામાન્ય હતા, પરંતુ આ નામો ખલીફાના નામના લીધે નહોતા રાખવામાં આવ્યા. આમ, નામોની સામ્યતા આપ (અ.સ.)ના ખલીફા પ્રત્યેના […]
Copyright © 2019 | Najat