ઇમામ અલી (અ.સ.)

જ. સલમાનની હુકુમત

વાંચવાનો સમય: 5 મિનિટ પ્રસ્તાવના એ વાત પોતાની જગ્યા ઉપર બીલકુલ સહીહ અને યોગ્ય છે કે સકીફાનાં બનાવ પછી પયગમ્બર (સ.અ.વ.)ના અમુક બુઝુગૅ સહાબીઓએ હ. અલી અ.સ. ના ખીલાફતનાં હકને ગસબ કરવાવાળાઓથી બયઅતનો ઈન્કાર કરી દીધો હતો અને તે […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઝીયારતે અરબઇનની વિશિષ્ટતા

વાંચવાનો સમય: 2 મિનિટ એહલેબય્ત (અ.મુ.સ.)ની તાઅલીમાતમાં બુઝુર્ગોની કબ્રોની ઝીયારત કરવાનું એક ખાસ મહત્વ છે. કુરબતન એલલલ્લાહની નિય્યતથી પાક હસ્તીઓની કબ્રો ઉપર જવું મઝહબે શિયામાં સારા (ઉમદા) કાર્ય ગણવામાં આવે છે.આજ કારણ છે કે અઈમ્મા (અ.મુ.સ)ની ઝીયારતની ખૂબજ વધારે […]

એહલેબૈત (અ.સ.)

શું મુસલમાનોને તૌહીદની વ્યાખ્યા કરવાનો હક્ક છે?

વાંચવાનો સમય: 3 મિનિટ એ સામાન્યપણે સંભાળવા મળે છે કે અમુક ચોક્કસ મુસલમાનો ઇસ્લામના સારી રીતે સ્થાપિત તરીકાઓ જેમકે તવસ્સુલ,કબરોનું બાંધકામ, કબરોની ઝીયારત વિગેરેને શિર્ક હોવાનું જાહેર કરે છે જો કે અહિયાં એ મૌકો નથી કે આ તરીકાઓની મંજુરીના […]

અય્યામે ફાતેમીયાહ

શું ફાતેમા ઝહેરા (સ.અ) નો ગુસ્સો એ સામાન્ય (નાની) બાબત છે ?

વાંચવાનો સમય: 6 મિનિટ શંકા કેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ)ની શહાદત બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ) અને ફાતેમા ઝહેરા (સ.અ) ની, “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ પરની, નારાઝગીનો અસ્વીકાર કરે છે.તેઓ એવું બતાવે છે કે આ બંને (અ.સ.) […]

No Picture
અહલેબૈત (અ .સ.)

શા માટે પયગંબર સ.અ.વ.ના સહાબીઓ યઝીદ વિરુદ્ધ ઈમામ હુસૈન (અ.સ.)સાથે ન જોડાયા?

વાંચવાનો સમય: 9 મિનિટ શંકાખોરો  “કરબલાની જંગ હક્ક અને બાતિલ વચ્ચેની જંગ હતી” આ વાતનો ઇન્કાર કરે છે અને તેઓ એવું ગુમાન કરે છે કે આ જંગ બે રાજકુમારો વચ્ચેની જંગ હતી જે શાસન/સત્તા મેળવવા માટે લડાઈ હતી. તેઓ […]

અહલેબૈત (અ .સ.)

રસુલે ખુદા (સ.અ.વ.)ની ભરોસાપાત્રતા

વાંચવાનો સમય: 5 મિનિટ સુરએ માએદાહની 67 મી આયત ખાસ ધ્યાન આપવા બાબત છે કારણ કે રસુલે ખુદા (સ.અ.વ.)ના તબ્લીગના 23 વર્ષો દરમ્યાન આપ (સ.અ.વ.) એ ઈલાહી પૈગામને પહોંચાડવા માટે દુશ્મની અને વિરોધમાં ભારે તકલીફો અને ઝહેમતો ઉપાડી હતી. […]

ઇમામ હુસૈન (અ.સ.)

હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રુદન

વાંચવાનો સમય: 2 મિનિટ અઝાદારીના ટીકાકારો  તેઓના આરોપોના ટેકામાં નીચે મુજબના દાવાઓ રજુ કરે છે : ૧. મૃત ઉપર રડવું બીદઅત છે અને નબી (સ.અ.વ.) થી ગમ મનાવવાના કોઈ પુરાવા મળતા નથી. ૨. રુદન કરવું કબ્રની અંદરની વ્યક્તિની સજાનું કારણ […]

ઇમામ મહદી (અ.સ.)

ઇસ્લામમાં ૧૫ શાબાનનું મહત્વ

વાંચવાનો સમય: 5 મિનિટ પ્રસ્તાવના મુસલમાનોનો એક વિશિષ્ટ સમૂહ ૧૫ શાબાનને વરસના બીજા દિવસો જેવો સમજે છે. તેઓ તે દિવસના કોઈ ખાસ દરજ્જા અથવા મહત્વને નકારે છે. તેઓ કહે છે કે ૧૫ શાબાનને ઈબાદતનો દિવસ સમજવો બીદઅત છે. તેઓની […]

Uncategorized

શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ના મા-બાપ મુસલમાન હતા?

વાંચવાનો સમય: 4 મિનિટ મુસલમાનો સહાબીઓના ઇસ્લામ અને ઈમાનની હિફાઝત માટે ઘણી તકલીફો ઉપાડે છે. સહાબીઓ ઉપર કોઈપણ  પ્રકારનો હુમલો ઈસ્લામ ઉપર હુમલો સમજવામાં આવે છે અને આવા હુમલા કરનારાઓને માટે કુફ્રના ફતવાઓ આપવામાં આવે છે. અગર આ મુસલમાનોએ […]

Uncategorized

શા માટે શિયાઓ ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્રની માટી પર સજદો અદા કરે છે?

વાંચવાનો સમય: 4 મિનિટ કરબલા કે જ્યાં ઈમામ હુસૈન (અ.સ)ના રોઝા મુબારક છે તેની માટી પર સજદો કરવાની શિયાઓની પ્રણાલી પર શંકાખોરો દ્વારા ઘણા પ્રશ્નો અને શંકાઓ ઉભી કરવામાં આવે છે. આ શંકાઓને શિર્કના આરોપોથી લઇ ગુલુવ (અતિશયોક્તિ)ના આરોપો […]