ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીની અસરો અને ફાયદાઓ

વાંચવાનો સમય: 5 મિનિટ તેમાં કોઈ શક નથી કે સય્યદુશ્શોહદા,હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા કરવાની બેશુમાર અસરો અને બરકતો છે. ચાલો આપણે વિવિધ પ્રકારના ગમ/રુદનનું મૂલ્યાંકન કરીએ જેથી આપણે ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા કરવાની પ્રકૃતિને ઓળખી શકીએ. […]

ઝિયારત

શું ઝરી મુબારકને ચૂમવું એ શિર્ક (એક થી વધારે ખુદામાં માનવું) છે?

વાંચવાનો સમય: 2 મિનિટ અમુક નામથી મુસલમાનો શિયા કૌમ પર ઝરી મુબારક ને પથ્થરને પુજવાની તોહમત લગાવે છે. તે લોકો અઈમ્મા (અ.મુ.સ.)ની પવિત્ર ઝરી મુબારકની ઝિયારતને શીર્ક માને છે અને શિયાઓ પર શીર્ક કરવાની તોહમત લગાવે છે. જવાબ:- આ […]

ઇમામ હુસૈન (અ.સ.)

શા માટે અલ્લાહે યઝીદ થકી મુસલમાનોને સજા કરી ?

વાંચવાનો સમય: 2 મિનિટ શા માટે અલ્લાહે યઝીદ થકી મુસલમાનોને સજા કરી ? યઝીદનું હાકીમ બનવું એ મુસલમાનો માટે સૌથી મોટી સજા હતી. આ વાત આ હકીકતથી સ્પષ્ટ થાઇ છે કે તેણે અઝીમ ગુનાહો અંજામ આપ્યા જેમકે ઇમામે હુસૈન (અ) ને કત્લ કરવું, ખાને કાબા ઉપર આગના […]

અન્ય લોકો

શહીદો હયાત છે – જનાબે જઅફરે તૈયાર (અ.સ.)નો દાખલો

વાંચવાનો સમય: 3 મિનિટ અઝાદારીને વખોડનારાઓ એવો દાવો કરે છે કે એક વખત કોઈ મુસલમાન મૃત્યુ પામે ભલે પછી તે શહીદ થયો હોય તો પણ તે પથ્થરોની જેમ નિર્જીવ છે અને ન તો કંઈ સાંભળી શકે છે ન જોઈ […]

તબર્રા

દુશ્મનો વિરુદ્ધ કડક શબ્દો વાપરવા બાબત ઇસ્લામનો શું ફતવો છે?

વાંચવાનો સમય: 4 મિનિટ ઘણી ચર્ચાલાયક બાબતોમાંથી એક એ છે કે શું અલ્લાહ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ના દુશ્મનો વિરુધ્ધ કડક વાણીનો ઉપયોગ કરવો સહી છે કે નહિ? અમુક લોકો એવું માને છે કે આપણે અલ્લાહ અને આલે મોહમ્મદ […]