અય્યામે ફાતેમીયાહ

શું ફાતેમા ઝહેરા (સ.અ) નો ગુસ્સો એ સામાન્ય (નાની) બાબત છે ?

વાંચવાનો સમય: 6 મિનિટ શંકા કેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ)ની શહાદત બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ) અને ફાતેમા ઝહેરા (સ.અ) ની, “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ પરની, નારાઝગીનો અસ્વીકાર કરે છે.તેઓ એવું બતાવે છે કે આ બંને (અ.સ.) […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) – ઝળહળતું નૂર

વાંચવાનો સમય: 10 મિનિટ સમગ્ર કાએનાત અલ્લાહની છે. તે જે ચાહે કરે છે. કોઈ તેની તાકત અને સત્તાને ઘટાડી નથી શકતું. ખાસ કરીને અલ્લાહે મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.)ની પોતાની રહમત અને બરકતના માધ્યમ તરીકે નિમણુંક કરી છે. આ આધારે મઅસુમ […]

અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) મહેશરના મયદાનમાં

વાંચવાનો સમય: 3 મિનિટ જાબીર બીન અબ્દુલ્લાહે અન્સારી (પયગમ્બર સ.અ.વ.ના ખાસ સહાબીઓમાંથી હતા) તેઓ કહે છે મેં ઈમામ બાકિર (અ.સ.)ને કહ્યું: હું તમારા ઉપર કુરબાન થાઉં! હું તમારી પાસે તમારી માતા ફાતેમા ઝહરા (સ.અ.)ની અઝમત વર્ણવતી એક એવી હદીસ […]

અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા (સ.અ.) અને તાગુતનો ઈન્કાર

વાંચવાનો સમય: 4 મિનિટ   لَا إِكْرَاهَ فِي الدِّينِ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ “દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી, બેશક હિદાયત ગુમરાહીથી જુદી થઈ […]

અહલેબૈત (અ .સ.)

જનાબે ફાતેમા (સ.અ.)ની ઈસ્મતની અલ્લાહ દ્વારા ઝમાનત લેવામાં આવી છે, કહેવાતા ખલીફાઓ દ્વારા પડકાર

વાંચવાનો સમય: 5 મિનિટ ખિલાફતને ગસબ કરી જનારાઓનાં સૌથી મોટા અને ન બક્ષી શકાય તેવા ગુનાહોમાંથી એક ગુનોહ એ છે કે તેઓએ રસુલે ખુદા (સ.અ.વ.)ના દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ઈસ્મત ઉપર આરોપ મુકયો છે. તેઓએ આપ (સ.અ.)ની ફદકની […]

એહલેબૈત (અ.સ.)

શા માટે પ્રથમ ખલીફાએ ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમા (ર.અ.)નું પેન્શન (નિવૃત વેતન) બંધ કર્યું?

વાંચવાનો સમય: 3 મિનિટ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના વારસાની બાબત સામાન્ય રીતે શીઆઓ અને તેમના વિરોધી દરમ્યાન એક ઉગ્ર વિવાદ ઉભો કરે છે, કે જેઓ એમ માને છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને વારસાનો હક્ક ન હતો. એહલેબૈત (અ.મુ.સ.)ના […]

ઇમામત

જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની અઝમત બાબતે કોઈ સમાધાન નહિ – મુન્તશીર ઈબ્ને મુતવક્કીલ

વાંચવાનો સમય: 2 મિનિટ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના માનનીય દુખ્તર જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) કે જે ઈમાનના મુળમાંથી છે. કાશ! મુસલમાનો આપની મોહબ્બત અને અઝમત ઉપર એક થઈ ગયા હોત તો ઉમ્મત ફીર્કાઓમાં વહેંચાઈ ન ગઈ હોત અને એકબીજા સાથે નફરત ન […]

અય્યામે ફાતેમીયાહ

શું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નું ઘરમાંથી બહાર નીકળવું એ આયેશાનું જમલમાં આવવા બરાબર છે?

વાંચવાનો સમય: 5 મિનિટ અમુક લોકો શીઆઓ સામે વાંધાઓ ઉપાડવામાં અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર હુમલો કરવામાં વધુ ઝડપી છે.   તેઓનો મઅસુમીન (અ.મુ.સ.) સામેના વાંધાઓ માંહેનો એક વાંધો છે: જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ […]

અન્ય લોકો

શૈખૈન દ્વારા જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપર હુમલાનો મૂર્ખામીભર્યો બચાવ

વાંચવાનો સમય: 5 મિનિટ અમૂક એહલે તસન્નુનના આલીમોએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપરના હુમલાની રિવાયતોને ગોળમોળ અને મૂર્ખાઈવાળા કારણો આપી રદ કરી અને સહાબીઓનો બચાવ કર્યો છે. તેમનો મુળ મકસદ સહાબીઓ નેક બતાવવાનો અને તેમની અદાલતને કોઈપણ કિંમતે […]

અય્યામે ફાતેમીયાહ

કોણ મોટો ઝાલીમ છે? જ.ફાતેમા (સ.અ.)નો કાતીલ કે ઈ.હુસૈન (અ.સ.)નો કાતીલ?

વાંચવાનો સમય: 4 મિનિટ હ.રસુલે ખુદા(સ.અ.વ.)ની એહલેબય્ત હંમેશા ઝુલ્મ અને અત્યાચારનો શિકાર બની છે. તેઓ રસુલુલ્લાહ(સ.અ.વ.)થી નઝદીક હોવા ઉપરાંત અલ્લાહ(ત.વ.ત.) અને રસુલ(સ.અ.વ.)એ મુસલમાનોને તેમની સાથે મોહબ્બત કરવાનો અને તેમનો એહતેરામ કરવાના બારામાં સંખ્યાબંધ સ્પષ્ટ હુકમો આપ્યા હતા. ખાસ કરીને […]