Uncategorized

શું શિયાઓ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ)ના દરજ્જાને અતિશય વધારીને રજૂ કરે છે?

વાંચવાનો સમય: 3 મિનિટ અમુક કહેવાતા મુસલમાનો શિયાઓ પર, પાયાવિહોણા અને વાહિયાત આરોપો મુકે છે તેઓના આરોપોમાંથી એક આરોપ એવો છે કે શિયાઓ માસુમ ઈમામો (અ.મુ.સ.)ના દરજ્જાને અતિશય વધારીને રજૂ કરે છે, ખાસ કરીને અમીરુલ મોમીનીન અલી ઈબ્ને  અબી […]

એહલેબૈત (અ.સ.)

લય્લતુલ કદ્રની સરખામણીમાં એહલેબૈત (અ.મુ.સ.)ની અફઝલીય્યતનો ઈન્કાર કરવાના ગંભીર પરીણામો

વાંચવાનો સમય: 2 મિનિટ અમૂક મુસલમાનો એહલેબૈત (અ.મુ.સ.)ના મકામને ઘટાડો કરવાની, તેઓના હક્કનો ઈન્કાર અને તેઓની ફઝીલતો છીનવી લેવાનો પ્રયત્ન કરે છે. તેઓ આ બાબતે એવું  કાંઈ વિચારતા નથી  કે કોઈ તેઓને જોઈ રહ્યું છે અને જાણે કે અલ્લાહ […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન અલી (અ.સ) ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય

વાંચવાનો સમય: 3 મિનિટ જ્યારે અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છે કે આપણે તબર્રા કરવાથી પરહેઝ કરવું જોઈએ કારણ કે અમીરુલ […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) – ઝળહળતું નૂર

વાંચવાનો સમય: 10 મિનિટ સમગ્ર કાએનાત અલ્લાહની છે. તે જે ચાહે કરે છે. કોઈ તેની તાકત અને સત્તાને ઘટાડી નથી શકતું. ખાસ કરીને અલ્લાહે મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.)ની પોતાની રહમત અને બરકતના માધ્યમ તરીકે નિમણુંક કરી છે. આ આધારે મઅસુમ […]

અય્યામે ફાતેમીયાહ

પેહલા ઝાલીમની પેહલી દુશ્મની

વાંચવાનો સમય: 2 મિનિટ હાકીમો અને કેહવાતા ખલીફાઓનો રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરુલ મોઅમેનીન હ.અલી (અ.સ.)ની સાથે વિરોધ અને દુશ્મનાવટ શરૂઆતથીજ હતી.   આવો આપણે પેહલા ઝાલીમની અલી અ.સ. પ્રત્યેની દુશ્મનાવટ અને ઈર્ષા ક્યારથી હતી તેના બાબતે એક રસપ્રદ […]

અય્યામે ફાતેમીયાહ

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી- સુન્નતનો ચુકાદો

વાંચવાનો સમય: 9 મિનિટ કબ્રો ઉપર મસ્જીદ બાંધવાની પરવાનગી કુરઆનથી સાબિત કર્યા બાદ અમો ભરોસાપાત્ર સુન્નત તરફ ફરી રહ્યા છીએ એ વાત ચોક્કસપણે નોંધવી જોઈએ કે જ્યારે એક બાબત કુરઆનની મજબુત અને સ્પષ્ટ (મોહ્કમ)આયાતોથી સાબિત થઇ જાય પછી આપણે […]

ઇમામ કાઝીમ (અ.સ.)

ઈમામ મુસા કાઝીમ(અ.સ.)ની ઈમામતની હિદાયત

વાંચવાનો સમય: 6 મિનિટ એહલેબૈત (અ.મુ.સ.)ના બાર અઈમ્મા(અ.મુ.સ.)નીઈમામતનો અકીદો તે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઝમાનાથી જ ખુબ જાહેર અકીદો હતો. આ અકીદો રસુલુલ્લાહ (સ.અ.વ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ના માનનારાઓ સકીફા અને કરબલા જેવા બનાવો હોવા છતાં પણ ઈમામતનો અકીદો પહેલેથી જ ધરાવતા […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.) એહલે સુન્નતમાં

વાંચવાનો સમય: 15 મિનિટ વિલાદત: ઈમામ હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ની મદીનામાં 3 શાબાન, હી.સ. 4 ના મંગળવારના દિવસે વિલાદત થઈ હતી. જેવી આપ (અ.સ.)ની વિલાદત થઈ, આપને આપના નાના રસુલે ખુદા (સ.અ.વ.) પાસે લઈ જવામાં આવ્યા. રસુલુલ્લાહ (સ.અ.વ.) આપને […]