• અહલેબૈત (અ .સ.)

    ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.): સૌ પ્રથમ મુસ્લીમ

    વાંચવાનો સમય: 2 મિનિટજ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓની ફઝીલતોની ચર્ચા થતી હોય ત્યારે ઉમ્મુલ મોઅમેનીન હઝરત ખદીજા (સ.અ.)ની સાથે કોઈની બરાબરી શકય નથી. આપ (સ.અ.)ના નામે બેશુમાર ફઝીલતો છે જેમાંથી મુખ્ય  ફઝીલત ઈસ્લામ કબુલ કરવામાં સૌથીઆગળ [...]
  • એહલેબૈત (અ.સ.)

    લય્લતુલ કદ્રની સરખામણીમાં એહલેબૈત (અ.મુ.સ.)ની અફઝલીય્યતનો ઈન્કાર કરવાના ગંભીર પરીણામો

    વાંચવાનો સમય: 2 મિનિટઅમૂક મુસલમાનો એહલેબૈત (અ.મુ.સ.)ના મકામને ઘટાડો કરવાની, તેઓના હક્કનો ઈન્કાર અને તેઓની ફઝીલતો છીનવી લેવાનો પ્રયત્ન કરે છે. તેઓ આ બાબતે એવું  કાંઈ વિચારતા નથી  કે કોઈ તેઓને જોઈ રહ્યું છે અને [...]
  • ઇમામ અલી (અ.સ.)

    અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ના કાતીલો

    વાંચવાનો સમય: 4 મિનિટશું અલી (અ.સ.) ખવારીજ લોકોના પ્રપંચથી શહીદ કરવામાં આવ્યા હતા? અગાઉના ઈતિહાસકારોએ જે રિવાયતોને અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ની શહાદતના બારામાં નોંધી છે અને શીઆ તથા સુન્ની બંનેએ પોતાની કિતાબોમાં વર્ણવી છે તેનાથી [...]
  • પ્રસંગ

    નમાઝે તરાવીહ સુન્નત કે બિદઅત

    વાંચવાનો સમય: 22 મિનિટશીઆ તેમજ સુન્ની બન્નેને ફિકહની કિતાબ તેમજ હદીસોની કિતાબમાં માહે મુબારકે રમઝાનમાં પઢવામાં આવતી ઘણી બધી મુસ્તહબ નમાઝોનું વર્ણન કરવામાં આવ્યું છે અને અમૂક નમાઝોની સંખ્યા તો હજાર કરતા પણ વધી જાય [...]
  • ઇમામ અલી (અ.સ.)

    હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ લોકોમાં સૌથી વધારે નીચ છે.

    વાંચવાનો સમય: 2 મિનિટએ બાબત વિસ્તૃત રીતે નોંધાયેલી છે કે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ “અબ્દુર્રેહમાન ઇબ્ને મુલ્જીમ” સમગ્ર માનવજાતમાં સૌથી વધારે અધમ-નીચ છે.જો કે અમુક મુસલમાનો તેનામાં કોઈ દોષ નથી નિહાળતા અને તેને [...]
  • રમઝાન

    શું રસુલે ખુદા સ.અ.વ. તરાવીહની તરફેણમાં હતા?

    વાંચવાનો સમય: 2 મિનિટએહલે સુન્નત દરમ્યાન માહે રમઝાનમાં જમાઅતની સાથે પઢવામાં આવતી ખાસ નમાઝ કે જે “તરાવીહ”થી ઓળખાય છે. એહલે સુન્ન્તના મુતાબિક તે “સુન્નતે મોઅક્કેદાહ” એટલે કે વાજિબ નમાઝ જેવી કે જેનું યોગ્ય કારણ વગર [...]

ઈમામત

ઈમામ અલી(અ.સ.)

ફેસબુક પર અમને અનુસરો

ઇન્સ્ટ્રાગ્રામ (INSTAGRAM)

શિયા જવાબ આપે છે

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદતના બારામાં અમૂક સવાલો.

વાંચવાનો સમય: 4 મિનિટઅમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદતના બારામાં અમૂક સવાલો. ઈતિહાસમાં વર્ણન થયા મુજબ અને શીઆ અને એહલે તસન્નુંનની ઘણી બધી કિતાબોમાં નકલ થયા મુજબ, એ તારણ નીકળે છે કે અલી (અ.સ.)ની શહાદતનું ષડયંત્ર ‘ખવારીજ’ [...]
  • ઇમામ તકી (અ.સ.)

    ઈમામ મોહમ્મદતકી (અ.સ.) નો ઐતિહાસિક વાદવિવાદ

    વાંચવાનો સમય: 5 મિનિટઈમામ માટે બાળપણ,યુવાની કે વૃદ્ધાવસ્થા બાબતે કોઈ ફર્ક નથી પડતો કારણકે ઈમામ ઇલાહી ઇલ્મ અને રઝાના માલિક છે. જ્યારે ઈમામ મોહમ્મદતકી(અ.સ.)ની જાહેરી રીતે ઉમ્ર મુબારક આઠ વર્ષની હતી ત્યારે તે સમયનો બાદશાહ [...]
  • અહલેબૈત (અ .સ.)

    પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ- શિયાઓ વિરુધ્ધ સલફી

    વાંચવાનો સમય: 2 મિનિટએક ચર્ચા વિરોધિઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની [...]
  • ઇમામ અલી (અ.સ.)

    શા માટે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ કહેવાતા ખલીફાઓ સાથે ખિલાફત મેળવવા માટે જંગ ન કરી?

    વાંચવાનો સમય: 3 મિનિટપવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી(અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા. અલબત્ત, પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી અલી(અ.સ.)એ પોતાની જાતને [...]
  • અય્યામે ફાતેમીયાહ

    કબ્રો ઉપર મસ્જીદ બાંધવી- સુન્નતનો ચુકાદો

    વાંચવાનો સમય: 9 મિનિટકબ્રો ઉપર મસ્જીદ બાંધવાની પરવાનગી કુરઆનથી સાબિત કર્યા બાદ અમો ભરોસાપાત્ર સુન્નત તરફ ફરી રહ્યા છીએ એ વાત ચોક્કસપણે નોંધવી જોઈએ કે જ્યારે એક બાબત કુરઆનની મજબુત અને સ્પષ્ટ (મોહ્કમ)આયાતોથી સાબિત થઇ [...]
  • તૌહીદ

    શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) મુસલમાનો માટે વસીલા છે?

    વાંચવાનો સમય: 3 મિનિટશંકા: મુસલમાનોનો એક ફીર્કો વસીલા (અલ્લાહ તરફ માધ્યમ) અને તવસ્સુલ (વસીલો બનાવવા)ની માન્યતાના બારામાં સંપૂર્ણ મૂંઝવણમાં છે કે તેઓ તવસ્સુલના બારામાં દરેક બાબતને શીર્કનું શિર્ષક આપે છે.   જોકે આ તાજેતરમાં સલફીઓના [...]
  • વાદ વિવાદ

    મુતાહની અનુમતિ (પરવાનગી) પર ઇમામ બકિર (અ.સ.)ની ચર્ચા

    વાંચવાનો સમય: 2 મિનિટશિઆઓ સામે વિરોધીઓ એક આ પણ વાંધો ઉઠાવે છે કે તેઓ દિનમાં નવીનતા લાવ્યા છે જેમ કે કામચલાઉ નિકાહ (મુતાહ)ની પરવાનગી. એ લોકોનો એક વાંધો મુતાહ વિરુદ્ધ એ પણ છે કે આ [...]
  • ઇમામ બાકિર (અ.સ.)

    અલ્લાહ પાસેથી માંગવું – ખારજીઓ સાથે વાદ-વિવાદ

    વાંચવાનો સમય: 3 મિનિટશંકા ભૂતકાળમાં અમૂક મુસલમાનોનો સમૂહ હતો જેઓએ એવો દાવો કર્યો હતો કે ફકત અલ્લાહ પાસેથીજ તલબ કરવું જોઈએ. તેઓનો અન્ય મુસલમાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તે લોકોને ‘ખારજીઓ’ (જેઓએ દીનને ત્યજી [...]
  • વાદ વિવાદ

    અબ્દુલ્લાહ ઈબ્ને સબા એક કાલ્પનિક પાત્ર – પ્રથમ ભાગ

    વાંચવાનો સમય: 5 મિનિટશીઆ વિરોધી આક્ષેપોમાંથી શીઆઓને કાફીર અને ઈસ્લામમાંથી બહાર જણાવવા ઉપરાંત એક આક્ષેપ એ પણ છે કે ઈસ્લામી ઈતિહાસમાં આ અકીદો ફેલાવનાર અબ્દુલ્લાહ ઈબ્ને સબા હતો. અબ્દુલ્લાહ ઈબ્ને સબા કોણ છે? ઈસ્લામી ઈતિહાસમાં [...]
  • વાદ વિવાદ

    અબ્દુલ્લાહ ઈબ્ને સબા એક કાલ્પનિક પાત્ર – બીજો ભાગ

    વાંચવાનો સમય: 3 મિનિટકિતાબનો સાર: આ કિતાબના સારમાં લેખક કહે છે કે કેવી રીતે સૈફ બીન ઉમરના ઘડી કાઢેલા કિસ્સાએ ઈસ્લામી ઈતિહાસમાં જગ્યા મેળવી. પછી લખે છે કે મેં આ કાલ્પનીક વાર્તા અને ઘડી કાઢેલા [...]
  • રસુલે ખુદા (સ.અ.વ.)

    શું રસુલુલ્લાહ (સ.અ.વ.) અંધ માણસ ઉપર ગુસ્સે થયા?

    વાંચવાનો સમય: 5 મિનિટશંકા: અમૂક મુસલમાનો માને છે કે આયતો અને હદીસોમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની ઉમદા સિફતો અને સંપૂર્ણતાને બયાન કર્યા હોવા છતા (નઉઝોબીલ્લાહ) આપ (સ.અ.વ.)થી ભુલ થઈ જતી હતી. આની દલીલ માટે તેઓ એક [...]