No Picture
કુરઆન મજીદ

શું કુરઆન ઈમામ (અ.સ) વગર હિદાયત માટે પુરતું છે? – એક ચર્ચા

વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરાન સિવાય અન્ય કોઈ વસ્તુની જરૂર […]

No Picture
કુરઆન મજીદ

કબરો ઉપર મસ્જિદો બાંધવી – કુરાનથી ફેસલો – ભાગ ત્રણ

વાંચવાનો સમય: 3 મિનિટપવિત્ર કુરઆને કબરો ઉપર મસ્જિદો બનાવવાની બાબતમાં સ્પષ્ટપણે ફેસલો આપ્યો છે જેમ કે સુરહ કહફ (18): આયાત નં 21 فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖرَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે નમાઝ પડવાના કારણે ઈમામતને લાયક છે

વાંચવાનો સમય: 2 મિનિટઅમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની બેશુમાર ફઝીલતોમાંથી એક એ છે કે આપ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે નમાઝ પડવામાં બીજાઓ ઉપર અગ્રતા ધરાવે છે. પ્રખ્યાત મુસલમાન આલીમોએ નોંધ્યું છે કે અલી (અ.સ.) […]

No Picture
અન્ય લોકો

શું અબૂબકર ઉમ્મતની ખિલાફત માટે લાયક હતા? – ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટઈરાકના અહલે તસન્નૂન (જેઓ સુન્નતને અનુસરવાનો દાવો કરે છે)ના પ્રખ્યાત આલીમ અબુ હુઝૈલ અલ-અલ્લાફ નોંધે છે : ‘રક્કા’થી મારી એક મુસાફરી દરમિયાન, મેં એક પાગલ વ્યક્તિ વિશે સાંભળ્યું જે ‘માબદે ઝકી ‘નો રહેવાસી હતો. તે […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં વહેતું એક આંસુ તમામ ગુનાહોને ખતમ કરે છે

વાંચવાનો સમય: 4 મિનિટઈમામ હુસૈન (અ.સ) પર રુદન એટલે કે અઝાદારી વિષે કેટલાક લોકો સવાલો ઉઠાવે છે જેમાંથી એક સવાલ અઝાદારી બાબતે હદીસોમાં જોવા મળતા આશ્ચર્ય પમાડનારા (આખેરતના) અજ્ર બાબતે છે. શંકા કરનારાઓ માટે એ માનવું મુશ્કિલ છે […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

હદીસે ઝિયારતે આશુરાની સનદ

વાંચવાનો સમય: 16 મિનિટઝિયારતે આશુરા અને તેના પછી પઢવામાં આવતી દોઆ જે દોઆએ અલ્કમાના નામથી મશહુર છે અને એવી રોશન હકીકત છે કે જેનો ઇન્કાર કોઈ પણ સંજોગમાં કરી શકાતો નથી. શિઆઓની મોઅતબર અને ભરોસાપાત્ર કિતાબોમાં તેનો ઉલ્લેખ […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

મજલીસે અઝા – એહલેબેત (અ.મુ.સ)ના ઘરવાળાઓની સુન્નત

વાંચવાનો સમય: 3 મિનિટ  ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એક દર્દનાક બનાવ છે, હિજરી સન ૬૧માં મોહર્ર્મ મહિનાની દસમી તારીખે હ.અલી (અ.સ.) અને જ.ફાતેમા ઝેહરા (સ.અ.)ના ફરઝંદ અને બની હાશિમના અઠાર જવાનો અને તેમના બાવફા અસહાબો સાથે રાહે ખુદામા […]

No Picture
કુરઆન મજીદ

શું કુરઆન ઈમામ વગર મુસલમાનોની હીદાયત માટે પુરતું છે? – આ બાબતે એક ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટમુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને (રાષ્ટ્રને) કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરઆન સિવાય અન્ય કોઈ વસ્તુની […]

No Picture
ઇમામત

શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ તેમના ઉત્તરાધિકારી(જાનશીન)ની નિમણુંક કરી હતી કે નહીં તેના પર ચર્ચા:-

વાંચવાનો સમય: 2 મિનિટપરિચય:- જ્યારે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના ઉત્તરાધિકારી(જાનશીન)ની વાત આવે છે તો તે બાબતે ઇસ્લામમાં બે સમુહ છે.એક સમૂહ દાવો કરે છે કે પવિત્ર પયગંબર(સ.અ.વ.)એ ઉમ્મતને કોઈપણ ઉત્તરાધિકારી અને માર્ગદર્શક વગરની છોડી દીધી (અલ્લાહે મનાઈ કરી […]

No Picture
કુરઆન મજીદ

રસુલે ઇસ્લામ (સ.અ.વ)એ વિલાયતની તફસીર બયાન કરી હતી.

વાંચવાનો સમય: 3 મિનિટ  إِنَّمَا وَلِيُّكُمُ اللَّهُ وَرَسُولُهُ وَالَّذِينَ آمَنُوا الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ رَاكِعُونَ  “(હે ઇમાનદારો !) તમારો વલી અલ્લાહ અને તેના રસુલના સિવાય કોઇ નથી અને તે લોકો પણ કે જેઓ ઇમાન લાવ્યા છે […]