કુરઆન મજીદ

ફક્ત અઈમ્મા (અ.મુ.સ) જ પવિત્ર કુરઆન સમજાવી શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટજાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અલ- અન્સારી (અ.ર) જે પવિત્ર પયગંબર (સ.અ.વ)ના મશહુર સહાબી છે તેઓ ઈમામ બાકીર (અ.સ)થી રિવાયત વર્ણવે છે કે: “ કોઇપણ એવો દાવો નથી કરી શકતો કે તેણે સંપૂર્ણ કુરઆન તેના જાહેરી અને […]

ઇમામ સાદિક (અ.સ.)

ઇમામ જાફરે સાદીક (અ.સ)ના એક વિદ્યાર્થીની ઈમામ અબુ હનિફા સાથે ચર્ચા

વાંચવાનો સમય: 2 મિનિટએક દિવસ ઇમામ જાફરે સાદીક(અ.સ)ના એક વિદ્યાર્થી ફ્ઝ્ઝાલ ઇબ્ને હસને કુફી અને તેના એક દોસ્તની અબુ હનીફાથી મુલાકાત થઈ, જ્યારે મુલાકાત થઇ તે સમયે અબુ હનીફાથી ફીકહ અને હદીસનું ઇલ્મ શીખવાવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ […]

વાદ વિવાદ

તવલ્લા કે તબર્રા- શું છે શિયાઓની મઝલુમીય્યતની પાછળનું સાચું કારણ?

વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના કેટલાક લોકો હંમેશા ઇસ્લામિક અકીદાઓને પડકારીને સમાજમાં વિરોધાભાસ પેદા કરવા માટે બહાનું શોધતા હોય છે. તેમના હાસ્યાસ્પદ દાવાઓમાં એ છે કે તબર્રા કરવું (આલે મોહમ્મદ(અ.સ.)ના દુશ્મનોથી દૂરી રાખવાથી) વિશ્વભરમાં નિર્દોષ શિયાઓને અત્યાચાર(ઝુલ્મ) તરફ દોરી […]

ઇમામત

ઇજમાઅ (એકમત)થી નિમાયેલ ખલીફાઓના કિરદાર

વાંચવાનો સમય: 5 મિનિટકાઝી અયાઝના મત મુજબ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની બાર ઇમામો (અ.મુ.સ.)ની વિશે હદીસની રજૂઆત એ હતી કે બાર ઇમામો (અ.મુ.સ.) ફક્ત ખલીફાઓના ઝમાનામાં જ હશે, જે ઇસ્લામની તાકત અને તેની બાબતોમાં મક્કમ છે. આ ત્યારે બન્યું જયારે […]

ઇમામ અલી (અ.સ.)

પયગમ્બર (સ.અ.વ.)ના નફ્સ હોવું તે અલી (અ.સ.)ને તમામ મખ્લુકમાં શ્રેષ્ઠ બનાવે છે.

વાંચવાનો સમય: 3 મિનિટકેટલાક શંકાખોરો શિઆઓની એ માન્યતા ઉપર વાંધો ઉઠાવે છે કે તેઓ એવું માને છે અલી (અ.સ) રસુલે ખુદા (સ.અ.વ) સિવાય દરેક મખ્લુકમાં શ્રેષ્ઠ (અફઝલ) છે તેમજ તેઓ (શંકાખોરો) દાવો કરે છે કે શિઆઓની આ માન્યતા […]

કુરઆન મજીદ

શું કુરઆન ઈમામ (અ.સ) વગર હિદાયત માટે પુરતું છે? – એક ચર્ચા

વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરાન સિવાય અન્ય કોઈ વસ્તુની જરૂર […]

No Picture
કુરઆન મજીદ

કબરો ઉપર મસ્જિદો બાંધવી – કુરાનથી ફેસલો – ભાગ ત્રણ

વાંચવાનો સમય: 3 મિનિટપવિત્ર કુરઆને કબરો ઉપર મસ્જિદો બનાવવાની બાબતમાં સ્પષ્ટપણે ફેસલો આપ્યો છે જેમ કે સુરહ કહફ (18): આયાત નં 21 فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖرَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે નમાઝ પડવાના કારણે ઈમામતને લાયક છે

વાંચવાનો સમય: 2 મિનિટઅમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની બેશુમાર ફઝીલતોમાંથી એક એ છે કે આપ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે નમાઝ પડવામાં બીજાઓ ઉપર અગ્રતા ધરાવે છે. પ્રખ્યાત મુસલમાન આલીમોએ નોંધ્યું છે કે અલી (અ.સ.) […]

No Picture
અન્ય લોકો

શું અબૂબકર ઉમ્મતની ખિલાફત માટે લાયક હતા? – ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટઈરાકના અહલે તસન્નૂન (જેઓ સુન્નતને અનુસરવાનો દાવો કરે છે)ના પ્રખ્યાત આલીમ અબુ હુઝૈલ અલ-અલ્લાફ નોંધે છે : ‘રક્કા’થી મારી એક મુસાફરી દરમિયાન, મેં એક પાગલ વ્યક્તિ વિશે સાંભળ્યું જે ‘માબદે ઝકી ‘નો રહેવાસી હતો. તે […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં વહેતું એક આંસુ તમામ ગુનાહોને ખતમ કરે છે

વાંચવાનો સમય: 4 મિનિટઈમામ હુસૈન (અ.સ) પર રુદન એટલે કે અઝાદારી વિષે કેટલાક લોકો સવાલો ઉઠાવે છે જેમાંથી એક સવાલ અઝાદારી બાબતે હદીસોમાં જોવા મળતા આશ્ચર્ય પમાડનારા (આખેરતના) અજ્ર બાબતે છે. શંકા કરનારાઓ માટે એ માનવું મુશ્કિલ છે […]