
સુન્ની વિદ્વાનોની દર્ષ્ટિએ બે ખલીફાઓ એહલેબેતે મોહમ્મદ (સ.અ.વ) માંથી છે.
વાંચવાનો સમય: 3 મિનિટઇબ્ને હજરે તેની કિતાબ ‘ફત્હુલ બારી’ માં હદીસણે નોંધી છે, જે હાફિઝ જલાલુદ્દીન સીયુતીએ ‘તારીખુલ ખોલફા’માં નોંધેલ છે, આ હદીસો ઇસ્લામના સમગ્ર સમયગાળા દરમિયાન, કયામતના દિવસ સુધી, બાર ખલીફાઓનો ઉલ્લેખ કરે છે- જેઓ હક પર […]