No Picture
અહલેબૈત (અ .સ.)

ઇસ્લામમાં તવસ્સુલ-સુન્નત વડે ફેસલો

વાંચવાનો સમય: 7 મિનિટઆપણે આ પહેલા પણ પવિત્ર કુરઆનમાં વસીલા અને તવસ્સુલની વિચારધારાનો સ્પષ્ટ ઉલ્લેખ જોયો છે અને એટલી હદે કે સુરએ માએદાહ (૫): આયત ૩૫ માં અલ્લાહે મોઅમીનોને ઇલાહી કુરબત(નઝદીકી) પ્રાપ્ત કરવા માટે વસીલાનો હુકમ આપ્યો છે […]

No Picture
કુરઆન મજીદ

કબરો ઉપર મસ્જિદો બાંધવી – કુરાનથી ફેસલો – ભાગ ત્રણ

વાંચવાનો સમય: 3 મિનિટપવિત્ર કુરઆને કબરો ઉપર મસ્જિદો બનાવવાની બાબતમાં સ્પષ્ટપણે ફેસલો આપ્યો છે જેમ કે સુરહ કહફ (18): આયાત નં 21 فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖرَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا […]

No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એકલા ફદકના ગવાહ તરીકે કાફી છે: ખુઝૈમાનું ઉદાહરણ

વાંચવાનો સમય: 2 મિનિટફદકના વિવાદમાં, હાકીમો એવો આગ્રહ રાખતા હતા કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) બે મર્દોની ગવાહી (અથવા તેટલા જ પ્રમાણમાં ઔરતોની ગવાહીઓ). જયારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ગવાહ તરીકે રજુ કર્યા તો તેમની […]

No Picture
રીવાયાત

આજના સમયમાં હદીસો નકલ કરવામાં સુસંગતતા

વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના: હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછીનો સમયગાળો એ ઝમાનો હતો કે જેમાં ખિલાફત ગસ્બ કરનારા ગાસીબો દ્વારા હદીસો નકલ કરવા ઉપર પાબંદી હતી. તેઓ ડરતા હતા કે એહલેબૈત (અ.મુ.સ.)ના શબ્દો લોકોને સાચા જાનશીનો તરફ […]

અન્ય લોકો

કોણ છે તે ચાર લોકો

વાંચવાનો સમય: 4 મિનિટઝિયારતે આશુરામાં આ૫ણે આ જિક્ર પઢીએ છીએ કે યા અલ્લાહ હું લાઅનત મોકલું છું ખુસુસી પ્રથમ ઝાલીમ અન્યાયી ૫ર ૫છી બીજા ઝાલીમ ૫ર ત્યાર પછી ત્રીજા અને ચોથા ઝાલીમ ૫ર અને અલ્લાહુમ્મા લઅન યઝીદ – […]

સવાલ જવાબ

ઇસ્લામનો વાસ્તવિક ચહેરો કોણે બગાડયો ?

વાંચવાનો સમય: 3 મિનિટઅલ્લાહ (સુ.વ.ત.)એ ઇન્સાનોની હિદાયત માટે નબીઓ અને રસુલનો સિલસિલો સતત જારી રાખ્યો. જેથી તે હ.આદમ(અ.સ.)ની ઔલાદને ઇન્સાનિય્યતનો સબક આપે(પાઠ ભણાવે) અને તેઓના ચરિત્ર્યને એટલું બુલંદ કરે કે ફરિશ્તાઓ તેમની ખિદમત કરવા ઉ૫ર ફક્ર અનુભવે. ખુદાવન્દે […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શા માટે હ.અલી(અ.સ)એ ખિલાફત મેળવવા તલ્વાર ન ઉપાડી?

વાંચવાનો સમય: 5 મિનિટગદીરેખુમના મેદાનમાં હજારો અસ્હાબોની હાજરીમાં રસુલે ઈસ્લામ (સ.અ.વ.)એ અલ્લાહના હુકમ મુજબ અમલ કરતા હઝરત અલી (અ.સ)ને પોતાના બીલા ફસલ ખલીફા બનાવવાનું એલાન કર્યુ. આ પ્રથમ કે આખરી પ્રસંગ ન હતો કે જેમાં હુઝુરે અકરમ (સ.અ.વ.)એ હઝરત અલી […]

No Picture
અહલેબૈત (અ .સ.)

હઝરત અલી(અ.સ)એ શા માટે પોતાના ત્રણ બચ્ચાઓના નામ અબુબક્ર, ઉમર અને ઉસ્માન રાખ્યા?

વાંચવાનો સમય: 5 મિનિટઅ- ઇસ્લામની શરૂઆતમાં અરબોની વચ્ચે (ઉમર) એક પ્રખ્યાત અને સામાન્ય નામોમાંથી હતું અને આ ફક્ત ઉમર બીન ખત્તાબથી મખ્સુસ ન હતું- રેજાલ અને તરાજીમની કિતાબોથી આ વાત ખબર પડે છે. ઇબ્ને હજરે અસ્કલાની શાફેઇએ રસુલ(સ.અ.વ)ના […]

No Picture
વાદ વિવાદ

શું તબર્રા મુસ્લિમ ઇત્તેહાદના વ્યાપક મકસદ સાથે અથડાય છે?

વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોના એક સમૂહ  દ્વારા તબર્રાનો વિરોધ એ બહાના હેઠળ કરવામાં આવે છે કે તબર્રા એ મુસ્લિમ એકતાના વ્યાપક અને સર્વોચ્ચ ધ્યેય સાથે અથડામણ છે. જવાબ સાચા ધર્મની ફકત એક વાસ્તવિકતા મુસ્લિમ એકતા કે જેને ધ્યેય […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

છુપી વાતો જે સહાબીઓ અને પત્નિઓને નારાઝ કરે છે

વાંચવાનો સમય: 2 મિનિટઘણી વખત અમીરૂલ મોઅમેનીન, અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે ઘણી લાંબી ખાનગી વાતો કરતા હતા. આથી સહાબીઓ અને પત્નિઓનું હસદ અને શંકાનું સબબ બન્યું. આવી નઝદીકી વાતો ખાસ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે […]