ઇમામ હુસૈન (અ.સ.)

કોઈપણ શખ્સ ઈમામ હુસૈન(અ.સ) અને તેમના અસ્હાબોની સાથે જંગમાં (કરબલામાં) શરીક થયેલો કેવીરીતે બની શકે?

વાંચવાનો સમય: < 1 મિનિટજાબીર ઇબ્ને અબ્દુલ્લાહ ઈમામ હુસૈન(અ.સ.)ના પ્રથમ ઝાએર કે જયારે તેઓ કરબલાના શહીદોની ઝીયારત પઢી રહ્યા હતા તેમણે શહીદે કરબલાણે સંબોધીને ફરમાવ્યું કે “એ ઝાતની કસમ જેણે મોહમ્મદ (સ.અ.વ)ને નબી બનાવીને મોકલ્યા  બેશક અમે એ દરેક […]

ઇમામ મહદી (અ.સ.)

એ ઈમામનો શું ફાયદો જે લોકોની દરમ્યાન ન હોય?

વાંચવાનો સમય: 4 મિનિટઇબ્ને તૈમીયા જેવી શંકાશીલ વ્યક્તિઓ, જેઓ શિઆઓની મજાક ઉડાવે છે કે તેઓ એક એવા ઈમામ પર ઈમાન રાખે છે જે તેમના વચ્ચે (એક ઓળખાતી શખ્સિયત તરીકે) રહેતા નથી અને દેખીતી રીતે તેનું અનુસરણ કરનારાઓને કોઈ […]

અન્ય લોકો

સુન્ની વિદ્વાનોની દર્ષ્ટિએ બે ખલીફાઓ એહલેબેતે મોહમ્મદ (સ.અ.વ) માંથી છે.

વાંચવાનો સમય: 3 મિનિટઇબ્ને હજરે તેની કિતાબ ‘ફત્હુલ બારી’ માં હદીસણે નોંધી છે, જે હાફિઝ જલાલુદ્દીન સીયુતીએ ‘તારીખુલ ખોલફા’માં  નોંધેલ છે, આ હદીસો ઇસ્લામના સમગ્ર સમયગાળા દરમિયાન, કયામતના દિવસ સુધી, બાર ખલીફાઓનો ઉલ્લેખ  કરે છે- જેઓ હક પર […]