ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન(અ.સ.)ની શહાદતની ખબર અને રસુલુલ્લાહ(સ.અ.વ.)નું રુદન કરવું

વાંચવાનો સમય: 2 મિનિટઅમીરુલ મોઅમેનીન(અ.સ.)ની શહાદતનો દિવસ ઈસ્લામી દુન્યામાં ખુબજ સખ્ત મુસીબતનો દિવસ છે. આ એ એવો દર્દનાક બનાવ હતો જેણે ઈસ્લામમાં એવી ખોટ ઉભરી આવી કે જે ક્યારેય ભરાશે નહીં.આ એવી મુસીબત હતી જેણે પહેલાથી છેલ્લા સુધી […]

No Picture
ફદક

ફદક થકી હક્કની ઓળખાણ

વાંચવાનો સમય: 3 મિનિટ  قال رسول اللہﷺ اِنَّ اللہَ لَیَغْضَبَ بِغَضَبِ فَاطِمَۃَ وَ یَرْضٰی لِرِضَاھَا એ વાતમાં કોઈ શંકા નથી કે જનાબે ફાતેમા (સ.અ) ખાતુને જન્નત છે,સ્પષ્ટ છે કે દુન્યવી ચમક- દમકમાં  આપ (સ.અ)ને જર્રા પણ રસ ન […]

No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એકલા ફદકના ગવાહ તરીકે કાફી છે: ખુઝૈમાનું ઉદાહરણ

વાંચવાનો સમય: 2 મિનિટફદકના વિવાદમાં, હાકીમો એવો આગ્રહ રાખતા હતા કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) બે મર્દોની ગવાહી (અથવા તેટલા જ પ્રમાણમાં ઔરતોની ગવાહીઓ). જયારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ગવાહ તરીકે રજુ કર્યા તો તેમની […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં વહેતું એક આંસુ તમામ ગુનાહોને ખતમ કરે છે

વાંચવાનો સમય: 4 મિનિટઈમામ હુસૈન (અ.સ) પર રુદન એટલે કે અઝાદારી વિષે કેટલાક લોકો સવાલો ઉઠાવે છે જેમાંથી એક સવાલ અઝાદારી બાબતે હદીસોમાં જોવા મળતા આશ્ચર્ય પમાડનારા (આખેરતના) અજ્ર બાબતે છે. શંકા કરનારાઓ માટે એ માનવું મુશ્કિલ છે […]

મોહર્રમ

શું ફક્ત કુફાવાસીઓ જ બેવફા હોય છે?

વાંચવાનો સમય: 3 મિનિટમુસલમાનોના ઈતિહાસમાં જ્યારે પણ કોઈ બેવફાઈનું અથવા તો વાયદાને તોડવાનું ઉદાહરણ આપવું હોય તો લોકો ફક્ત કુફાવાસીઓનું ઉદાહરણ આપે છે તેનું કારણ હી.સ.૬૦નો કરબલાનો તે બનાવ છે કે જેમાં હ.ઈમામ હુસૈન(અ.સ) અને તેના ખાનદાનના ઘણા […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

મજલીસે અઝા – એહલેબેત (અ.મુ.સ)ના ઘરવાળાઓની સુન્નત

વાંચવાનો સમય: 3 મિનિટ  ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એક દર્દનાક બનાવ છે, હિજરી સન ૬૧માં મોહર્ર્મ મહિનાની દસમી તારીખે હ.અલી (અ.સ.) અને જ.ફાતેમા ઝેહરા (સ.અ.)ના ફરઝંદ અને બની હાશિમના અઠાર જવાનો અને તેમના બાવફા અસહાબો સાથે રાહે ખુદામા […]

અન્ય લોકો

આયેશાના મુખેથી ફદકના બનાવનું વર્ણન

વાંચવાનો સમય: 3 મિનિટરસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી તરતજ જે બનાવો બન્યા તેમાંથી એક બનાવ બન્યો તે ‘’ફદક’’ નો બનાવ પણ હતો, પરંતુ આ બનાવ હિદાયત હાસિલ કરવા વાળા માટે એક બેહતરીન રાહ (રસ્તો) છે.આ બનાવમાં જે બે […]

ફદક

બાગે ફદકની આવક કેટલી હતી?

વાંચવાનો સમય: 2 મિનિટબાગે ફદકની જમીન ઇસ્લામમાં ૫હેલી સહીથી ઐતીહાસીક દરજજો ઘરાવે છે. ૫વિત્ર ૫યગમ્બર (સ.અ.વ.)ની શહાદત ૫છીથી જમીનના આ વિસ્તાર ઉ૫ર ગાસેબીને ખિલાફતનો (ખિલાફત ગસ્બ કરવાવાળાઓ) ગાસીબાના કબ્જો રહયો છે. આજ કારણ છે કે (ગાસીબ) ખલીફાઓના સમર્થકો […]

ઇમામ હુસૈન (અ.સ.)

મજલીસે અઝા – એહલેબેત (અ.મુ.સ)ના ઘરવાળાઓની સુન્નત

વાંચવાનો સમય: 3 મિનિટઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એક દર્દનાક બનાવ છે, હિજરી સન ૬૧માં મોહર્ર્મ મહિનાની દસમી તારીખે હ.અલી (અ.સ.) અને જ.ફાતેમા ઝેહરા (સ.અ.)ના ફરઝંદ અને બની હાશિમના અઠાર જવાનો અને તેમના બાવફા અસહાબો સાથે રાહે ખુદામા પોતાની […]

ઇમામ મહદી (અ.સ.)

શું આપણે ઈમામે મહદી (અ.ત.ફ.શ.)થી તેમના ઝહુર માટે દુઆ માંગી શકીએ છીએ ?

વાંચવાનો સમય: 4 મિનિટસમાજના અમુક વર્ગોમાં એવો અકીદો જોવા મળે છે કે જ્યારે કોઈ ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના ઝુહુરની દુઆ કરવા માંગે છે, ત્યારે આપણે અલ્લાહ પાસે દુઆ કરવી જોઈએ, ઈમામ મહદી (અ.ત.ફ.શ.)થી નહીં. તેઓ દાવો કરે છે કે […]