ઇમામ હુસૈન (અ.સ.)

ઝીયારતે અરબઇનની વિશિષ્ટતા

વાંચવાનો સમય: 2 મિનિટ એહલેબય્ત (અ.મુ.સ.)ની તાઅલીમાતમાં બુઝુર્ગોની કબ્રોની ઝીયારત કરવાનું એક ખાસ મહત્વ છે. કુરબતન એલલલ્લાહની નિય્યતથી પાક હસ્તીઓની કબ્રો ઉપર જવું મઝહબે શિયામાં સારા (ઉમદા) કાર્ય ગણવામાં આવે છે.આજ કારણ છે કે અઈમ્મા (અ.મુ.સ)ની ઝીયારતની ખૂબજ વધારે […]

ઝિયારત

શું રસુલે ખુદા (સ.અ.વ.) હયાત છે? ઉમ્મત ઉપર ગવાહ

વાંચવાનો સમય: 2 મિનિટ અત્યાર સુધી અમે શહીદો અને હિજરત કરનારાઓના બારામાં ચર્ચા કરી. રસુલે ખુદા (સ.અ.વ.)નો દરજ્જો એટલો બલંદ છે કે આપણે બયાન નથી કરી શકતા અને આપ (સ.અ.વ.) તમામ શહીદો અને હિજરત કરનારાઓથી બલંદ મકામ ધરાવો છો. […]

ઝિયારત

કબ્રોની ઝિયારત અને વહાબીય્યત

વાંચવાનો સમય: 8 મિનિટ કબ્રોની ઝિયારત કરવી અને તેમનો એહતેરામ કરવો તે એક ખુબ જ જૂની રસમ છે, એવું કાર્ય જેના વખાણ કરવામાં આવ્યા છે અને તેનું ખુબજ મહત્વ છે. ઝાએરની ઝિયારતને લોકો દ્વારા મોટા પ્રમાણમાં સ્વિકારેલ છે અને […]

અન્ય લોકો

નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી

વાંચવાનો સમય: 10 મિનિટ શું નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી જાએઝ છે કે નહિ? અગર નેક લોકોની કબ્રો પર મસ્જીદ બનાવવી જાએઝ છે, તો પછી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની યહુદીઓ અને ખ્રિસ્તીઓના બારામાં ફરમાવેલી હદીસનો અર્થ શું છે? કારણકે એક […]

અન્ય લોકો

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી –શંકા ખોરોની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટ છેલ્લા ૮૦ કરતા વધારે વર્ષોથી ઉગ્ર રીતે ચર્ચાએલ  અને ૨૦મી સદીની શરૂઆતમાં હેજાઝ્માં નવી હુકુમતનો ઉદય સાથે અચાનક અને અવિચારી કે જે  ચર્ચિત બનેલ મુદ્દો અલ્લાહના નેક બંદાઓની ચાહે તે નબીઓ અ.સ હોય કે રસુલે […]

અન્ય લોકો

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી – ઇતિહાસનો ચુકાદો

વાંચવાનો સમય: 5 મિનિટ આ વિષય પર કુરઆન અને ભરોસાપાત્ર સુન્નતના એવા પુરાવાઓકે જેનું ખંડન ન થઇ શકે આવા પુરાવાની મૌજુદગીમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવી અથવા ગુંબજો બનાવવાની ચર્ચા સંપૂર્ણ થઇ ચુકી છે. અને આ બે મહત્વના સ્તંભો એ […]

અહલેબૈત (અ .સ.)

ઇલાહી હુજ્જતોથી તબર્રૂક: સહાબાની સુન્નત

વાંચવાનો સમય: 4 મિનિટ ઝિયારત દરમિયાન શીઆઓ શા માટે ઈમામો(અ.સ.)ના હરમના દરવાજા અને દીવાલોને ચૂમે છે અને તેનાથી બરકત (તબર્રૂક) તલબ કરે છે? જવાબ: ઈલાહી અવ્લીયાના મઝાર અને તેમના સ્મૃતિ ચિન્હો થકી તબર્રુક તલબ કરવું (બરકત માંગવી) એ મુસલમાનો […]

ઇમામ હુસૈન (અ.સ.)

શું આશુરા ગમ મનાવવાનો દિવસ છે કે પછી ખુશી મનાવવાનો?

વાંચવાનો સમય: 4 મિનિટ શંકા: 10 મી મોહર્રમનો દિવસ આશુરા છે. મદીનાના યહુદીઓ આ દિવસે રોઝા રાખતા. તે દિવસ કે જ્યારે હ. મુસા (અ.સ.) તેમના માનવાવાળાઓ દરીયાને મોઅજીઝા વડે પાર કર્યો હતો તેથી રસુલે ખુદા (સ.અ.વ.) એ મુસલમાનોને હુકમ […]

ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત અલ્લાહની અર્ષ પર મુલાકાત કરવા બરાબર છે?

વાંચવાનો સમય: 3 મિનિટ શંકા કેટલાક મુસલમાનો આક્ષેપ મુકે છે કે શિયાઓએ  સૈયદુશશોહદા ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત વિશેની હદીસો ઘડી કાઢી છે. તેઓ દાવો કરે છે કે ઈમામ હુસૈન અ.સ.ની ઝીયારત અલ્લાહના અર્ષની મુલાકાત બરાબર અને સેકડો હજ અને […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીની અસરો અને ફાયદાઓ

વાંચવાનો સમય: 5 મિનિટ તેમાં કોઈ શક નથી કે સય્યદુશ્શોહદા,હઝરત ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા કરવાની બેશુમાર અસરો અને બરકતો છે. ચાલો આપણે વિવિધ પ્રકારના ગમ/રુદનનું મૂલ્યાંકન કરીએ જેથી આપણે ઈમામ હુસૈન (અ.સ.) ઉપર ગીર્યા કરવાની પ્રકૃતિને ઓળખી શકીએ. […]