No Picture
ઇમામ અલી (અ.સ.)

નહજુલ બલાગાહ અને તેના રાવી

વાંચવાનો સમય: 6 મિનિટહાકીમોના સરદાર, અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ના ખુત્બાઓ, પત્રો અને હિકમતોથી ભરપુર કિતાબ નહજુલ બલાગાહ બાબતે લખાણ લખવું એ સરળ કાર્ય નથી. આપણે ન તો સક્ષમ છીએ કે તેમના ઉચ્ચ દરજ્જા, નઝરિયાત, ઈમાન […]

No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.સ.)નો અકીદો ઈજ્માઅથી સાબિત છે

વાંચવાનો સમય: 3 મિનિટશંકાખોરો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની રીવાયતોને શંકાસ્પદ ગણાવીને અથવા રાવીઓને અવિશ્વસનીય ગણાવીને  ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અકીદા અને વજૂદ ઉપર સવાલો ઉભા કરે છે જવાબ: ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નો અકીદા અને વુજુદ વિશેની હદીસોને તેના રાવી અને રીવાય્તો થકી પ્રતીકાત્મક ટીકા […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

મુસલમાનોની દરમ્યાન પયગ્મ્બરે ઇસ્લામ (સ.અ.વ.) અને અમાનની અનુભૂતિ

વાંચવાનો સમય: 6 મિનિટસુરએ માએદાહ આયત નં. ૬૭નો આ હિસ્સો અત્યંત ઘ્યાન આ૫વા લાયક છે. એટલા માટે કે રસુલે અકરમ (સ.અ.વ.) પોતાની (ત્રેપન વર્ષની) તબ્લીગી ઝીંદગી દરમ્યાન ઇલાહી રિસાલતના પયગામને ૫હોંચાડવા માટે ખૂબજ સખત સમય તકલીફદાયક ઝમાનાનો સામનો […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

રસુલે અકરમ (સ.અ.વ)ઉ૫ર ઉમ્મતનો અત્યાચાર

વાંચવાનો સમય: 4 મિનિટહિજરીસન ૧૦ ના અંતથી જ સરવરે કાએનાત, હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.) પોતાની ઉમ્મતને એ જણાવતાં રહયા હતા કે હું નજીકમાંજ તમારી દરમ્યાનથી ચાલ્યો જવાનો છું. હું મારા પરવદિગારની દઅવતને કબુલ કરીને મારી જાનને તેના હવાલી […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન(અ.સ.)ની શહાદતની ખબર અને રસુલુલ્લાહ(સ.અ.વ.)નું રુદન કરવું

વાંચવાનો સમય: 2 મિનિટઅમીરુલ મોઅમેનીન(અ.સ.)ની શહાદતનો દિવસ ઈસ્લામી દુન્યામાં ખુબજ સખ્ત મુસીબતનો દિવસ છે. આ એ એવો દર્દનાક બનાવ હતો જેણે ઈસ્લામમાં એવી ખોટ ઉભરી આવી કે જે ક્યારેય ભરાશે નહીં.આ એવી મુસીબત હતી જેણે પહેલાથી છેલ્લા સુધી […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

એહલે સુન્નતની કિતાબોમાં રસુલુલ્લાહ(સ.અ.વ.)ની શહાદતનો ઉલ્લેખ

વાંચવાનો સમય: 4 મિનિટઘણા બધા મુસલમાનો એવું સમજે છે કે આપ હઝરત (સ.અ.વ.)ની રહેલત એક બીમારીના કારણે થઇ હતી. જયારે કે હકીકત આથી તદ્દન વિરૂઘ્ઘ છે. આ ખોટી સમજણ પ્રખ્યાત હોવાનું કારણ મુસલમાન ઝાકીરો, ઓલમાંઓ અને ખતીબો છે. […]

No Picture
અહલેબૈત (અ .સ.)

ઇસ્લામમાં તવસ્સુલ-સુન્નત વડે ફેસલો

વાંચવાનો સમય: 7 મિનિટઆપણે આ પહેલા પણ પવિત્ર કુરઆનમાં વસીલા અને તવસ્સુલની વિચારધારાનો સ્પષ્ટ ઉલ્લેખ જોયો છે અને એટલી હદે કે સુરએ માએદાહ (૫): આયત ૩૫ માં અલ્લાહે મોઅમીનોને ઇલાહી કુરબત(નઝદીકી) પ્રાપ્ત કરવા માટે વસીલાનો હુકમ આપ્યો છે […]

No Picture
અન્ય લોકો

મકતબે ખિલાફતની સહાબા પરસ્તી

વાંચવાનો સમય: 4 મિનિટઇસ્લામમાં જે મોટા બે ફિરકાઓ છો, જેમાં એક મક્તબે એહલેબેતે રસુલ(સ.અ.વ.) એટલેકે (શિઆ ઇસ્નાઅશરી) છે.અને બીજો ફિરકો મકતબે ખોલ્ફા (એહલે તસન્નુન-સુન્ની) છે.આ બંને ફિરકાની દરમિયાન ઘણા બધા તફાવત છે,તેમાંથી એક પાયાનો મુખ્ય તફાવત એ છે […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

રસુલુલ્લાહ (સ.અ.વ)ની હદીસોમાં મુસ્લિમ ઉમ્મતનું ભવિષ્ય

વાંચવાનો સમય: 8 મિનિટઈસ્લામના ઈતિહાસમાં જે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડયો છે તેને જોઈને કોઈ પણ વ્યક્તિ એ પૂછવા માટે મજબૂર થઈ જાય છે કે શું પવિત્ર પયગંબર (સ.અ.વ.) જાણતા હતા કે તેમના પછી ઉમ્મત મતભેદ-તકરાર અને ઇખ્તેલાફના કાયમી […]

No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એકલા ફદકના ગવાહ તરીકે કાફી છે: ખુઝૈમાનું ઉદાહરણ

વાંચવાનો સમય: 2 મિનિટફદકના વિવાદમાં, હાકીમો એવો આગ્રહ રાખતા હતા કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) બે મર્દોની ગવાહી (અથવા તેટલા જ પ્રમાણમાં ઔરતોની ગવાહીઓ). જયારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ગવાહ તરીકે રજુ કર્યા તો તેમની […]