No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની માન્યતા – સુન્નતની દ્રષ્ટિએ : હદીસે સક્લૈન/ખલીફતૈન

વાંચવાનો સમય: 4 મિનિટ અમુક શંકાખોરો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વ બાબતે શંકા કરે છે અને  તેને શિયા અકીદા તરીકે ગણે છે. તેઓ કા તો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અકીદાને સંપૂર્ણ નકારે છે અથવા તો તેઓ એવું માને છે કે તેનો જન્મ અંતિમ […]

No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

જ. સૈયદા,ઝહરા (સ.અ.) શૈખૈનથી આખરી સમય સુધી નારાઝ હતા

વાંચવાનો સમય: 5 મિનિટ ઇસ્લામ ધર્મને અગર સૌથી વધારે નુકસાન પહોચ્યું હોય તો એ  શખ્સીય્યત પરસ્તીની બલા છે અને આ એટલી ગંભીર બાબત છે કે ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ)ના  ઘણાબધા સહાબીઓ આ ઇન્તેહાનમાં નાકામ (અસફળ) રહ્યા છે. આપ(સ.અ.વ) પોતાની આખી […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

માહે મોહર્રમ – માહે અઝા

વાંચવાનો સમય: 3 મિનિટ અન્ય મઝહબો પોતાના વર્ષની શરૂઆતમાં ખુશી  સાથે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે, નવા કપડાં પહેરે છે વગેરે, પરંતુ મુસ્લિમોમાં આ રિવાજ નથી. આનું કારણ શું છે?? ચર્ચાની બાબત એ નથી ઇસ્લામિક […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે.?

વાંચવાનો સમય: 5 મિનિટ શું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. ? એક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠતા વિષે એવી કરવામાં આવે છે […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ)ની યાદમાં ગમ મનાવવો જાએઝ છે ?

વાંચવાનો સમય: 2 મિનિટ ઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવવાને કે સીનાઝ્ની કે નૌહા પડવાને હરામ જાણે છે હાલાકે કદાચ આં તેઓની  અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

છુપી વાતો જે સહાબીઓ અને પત્નિઓને નારાઝ કરે છે

વાંચવાનો સમય: 2 મિનિટ ઘણી વખત અમીરૂલ મોઅમેનીન, અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે ઘણી લાંબી ખાનગી વાતો કરતા હતા. આથી સહાબીઓ અને પત્નિઓનું હસદ અને શંકાનું સબબ બન્યું. આવી નઝદીકી વાતો ખાસ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

એહેલેબય્ત (અ.મુ.સ) માટે સખ્ત મુસીબતનો દિવસ

વાંચવાનો સમય: 2 મિનિટ ઝીયારતે આશુરાના જુમલામાં આ વાક્ય  يَا أَبَا عَبْدِ ٱللَّهِ عَظُمَتِ ٱلْمُصيبَةُ بِكَ એટકે કે અય ઈમામ હુસૈન(અ.સ.)! તમારી મુસીબત મહાન છે પઢીએ છીએ. એટલે કે ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત ઝમીન અને આસમાનની સાથે સાથે બધા […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબતો પર રુદન કરવું જાએઝ છે?

વાંચવાનો સમય: 4 મિનિટ ઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવાને કે સીનાઝ્ની કે નૌહાને હરામ જાણે છેહાલાકે કદાચ આં તેઓની અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના કારણે હોય […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ) ઈમામ અને વલી હતા રસુલે ખુદા(સ.અ.વ)ની હયાત દરમિયાન

વાંચવાનો સમય: 6 મિનિટ જ્યારે મુસ્લિમ સમુદાય પવિત્ર પયગંબર (સ.અ.વ.) પછી તેમના ખલીફા / વલી પર વિભાજિત છે, ત્યારે તેઓએ એક મહત્વના મુદ્દાની અવગણના કરી છે-પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હયાતી અને તેમના પવિત્ર જીવનકાળ દરમિયાન તેમના ખલીફા / રસુલ (સ.અ.વ)ના […]

No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.સ.)પછી ૧૨ ખલીફા નથી.

વાંચવાનો સમય: 3 મિનિટ એઅતેરાઝ (વાંધો) : અમુક આલિમો એવું અર્થઘટન રજુ કરે છે કે ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના મૃત્યુ પછી ૧૨ ખલીફા થશે. એટલે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના મૃત્યુ પછી૧૨ શાસકો શાસન કરશે જેમાં છ ઈમામ હસન (અ.સ.)ની નસ્લમાંથી, ૫ […]