ઇમામ અલી (અ.સ.)

દરબારે ખીલાફતમાં હ. અલી (અ.સ.)નો શાનદાર ચર્ચા.(મુનાઝેરો)

વાંચવાનો સમય: 2 મિનિટહઝરત સરવરે કાએનાતે ખુદના હુકમ અને  કુરઆનની આયત – فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ  ‘કરાબતદારોને તેમનો હક આપવો ઉ૫ર અમલ કરીને ફાતેમા ઝહરા(સ.અ.)ને બાગે ફદક આપ્યો હતો બાગેફદકની દેખરેખ ફાતેમા ઝહેરા(સ.અ.)ના ખાદીમો  દ્વારા કરવામાં આવતી હતી […]

ઇમામત

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના બદલે અબુબક્રના ખલીફા બનવાના ત્રણ અર્થહીન કારણો

વાંચવાનો સમય: 2 મિનિટઅબુબક્રની પસંદગી માટે તેના અનુયાયીઓની ત્રણ મોટી દલીલો પેશ કરવામાં આવે તે આ મુજબ છે: 1) મુસલમાનોનું ઈજમાઅ 2) વયમાં મોટા હોવું 3) ‘ફઝીલતો’ જેમકે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સાથે ગારમાં જવું અને આપ (સ.અ.વ.)ની ગેરહાજરીમાં નમાઝ […]

અન્ય લોકો

હદીસે ગદીર – અલબાની વિરુદ્ધ ઇબ્ને તય્મીયા

વાંચવાનો સમય: 3 મિનિટઆજના ઝમાનામાં નસિરૂદ્દીન અલબાનીની ગણના સલફીના મહાન આલિમોમાં થાય છે તેઓ ઘણી કિતાબોના સંપાદક છે અને લેખક છે. તેમને ઘણું ખરૂં એમ લાગ્યા કરતુ કે હદીસોમાં અમુક ઝઈફ અને બિન ભરોસાપાત્ર રિવાયતો જોવા મળે છે.પોતાની […]

અય્યામે ફાતેમીયાહ

દુખ્તરે રસુલ (સ.અ.વ.) ઘરના દરવાજા ઉપર શા માટે ગયા જ્યારે કે હઝરત અલી (અ.સ.) ઘરમાં મૌજુદ હતા

વાંચવાનો સમય: 3 મિનિટઇસ્લામના ઇતિહાસમાં દર્દનાક ઘટનામાં સૌથી મોટી દર્દનાક ઘટના બતુલ (સ.અ.)ના દરવાજા ઉપર હુમલો છે.આ હુમલામાં ન ફક્ત રસુલ(સ.અ.વ.)ના દીકરીના ઘરને આગ લગાડી દીધી. પરંતુ દુન્યાઓની ઔરતોની સરદારને એવી રીતે ઝખ્મી કર્યા કે આપની શહાદત થઇ. […]

અન્ય લોકો

શું દુશ્મને ખુદાથી તબર્રા વાજીબ છે?

વાંચવાનો સમય: 2 મિનિટએહલેશિયા એ બાબત ઉપર એકમત સાથે અકીદો ધરાવે છે કે વિલાયતે એહલેબેત(અ.મુ.સ)ને કબુલ કર્યા વગર કોઈનું ઈમાન લાવવું અથવા તો કોઈ નેક અમલને અંજામ આપવું કોઈ ફાયદો પોહચાડતું નથી આ બાબત માટે એહલેબેતે અત્હાર(અ.મુ.સ.) તરફથી […]