No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

મુસલમાનોની દરમ્યાન પયગ્મ્બરે ઇસ્લામ (સ.અ.વ.) અને અમાનની અનુભૂતિ

વાંચવાનો સમય: 6 મિનિટસુરએ માએદાહ આયત નં. ૬૭નો આ હિસ્સો અત્યંત ઘ્યાન આ૫વા લાયક છે. એટલા માટે કે રસુલે અકરમ (સ.અ.વ.) પોતાની (ત્રેપન વર્ષની) તબ્લીગી ઝીંદગી દરમ્યાન ઇલાહી રિસાલતના પયગામને ૫હોંચાડવા માટે ખૂબજ સખત સમય તકલીફદાયક ઝમાનાનો સામનો […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

રસુલે અકરમ (સ.અ.વ)ઉ૫ર ઉમ્મતનો અત્યાચાર

વાંચવાનો સમય: 4 મિનિટહિજરીસન ૧૦ ના અંતથી જ સરવરે કાએનાત, હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.) પોતાની ઉમ્મતને એ જણાવતાં રહયા હતા કે હું નજીકમાંજ તમારી દરમ્યાનથી ચાલ્યો જવાનો છું. હું મારા પરવદિગારની દઅવતને કબુલ કરીને મારી જાનને તેના હવાલી […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

એહલે સુન્નતની કિતાબોમાં રસુલુલ્લાહ(સ.અ.વ.)ની શહાદતનો ઉલ્લેખ

વાંચવાનો સમય: 4 મિનિટઘણા બધા મુસલમાનો એવું સમજે છે કે આપ હઝરત (સ.અ.વ.)ની રહેલત એક બીમારીના કારણે થઇ હતી. જયારે કે હકીકત આથી તદ્દન વિરૂઘ્ઘ છે. આ ખોટી સમજણ પ્રખ્યાત હોવાનું કારણ મુસલમાન ઝાકીરો, ઓલમાંઓ અને ખતીબો છે. […]

No Picture
અન્ય લોકો

મકતબે ખિલાફતની સહાબા પરસ્તી

વાંચવાનો સમય: 4 મિનિટઇસ્લામમાં જે મોટા બે ફિરકાઓ છો, જેમાં એક મક્તબે એહલેબેતે રસુલ(સ.અ.વ.) એટલેકે (શિઆ ઇસ્નાઅશરી) છે.અને બીજો ફિરકો મકતબે ખોલ્ફા (એહલે તસન્નુન-સુન્ની) છે.આ બંને ફિરકાની દરમિયાન ઘણા બધા તફાવત છે,તેમાંથી એક પાયાનો મુખ્ય તફાવત એ છે […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

રસુલુલ્લાહ (સ.અ.વ)ની હદીસોમાં મુસ્લિમ ઉમ્મતનું ભવિષ્ય

વાંચવાનો સમય: 8 મિનિટઈસ્લામના ઈતિહાસમાં જે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડયો છે તેને જોઈને કોઈ પણ વ્યક્તિ એ પૂછવા માટે મજબૂર થઈ જાય છે કે શું પવિત્ર પયગંબર (સ.અ.વ.) જાણતા હતા કે તેમના પછી ઉમ્મત મતભેદ-તકરાર અને ઇખ્તેલાફના કાયમી […]

No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એકલા ફદકના ગવાહ તરીકે કાફી છે: ખુઝૈમાનું ઉદાહરણ

વાંચવાનો સમય: 2 મિનિટફદકના વિવાદમાં, હાકીમો એવો આગ્રહ રાખતા હતા કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) બે મર્દોની ગવાહી (અથવા તેટલા જ પ્રમાણમાં ઔરતોની ગવાહીઓ). જયારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ગવાહ તરીકે રજુ કર્યા તો તેમની […]

No Picture
ઇમામત

શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ તેમના ઉત્તરાધિકારી(જાનશીન)ની નિમણુંક કરી હતી કે નહીં તેના પર ચર્ચા:-

વાંચવાનો સમય: 2 મિનિટપરિચય:- જ્યારે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના ઉત્તરાધિકારી(જાનશીન)ની વાત આવે છે તો તે બાબતે ઇસ્લામમાં બે સમુહ છે.એક સમૂહ દાવો કરે છે કે પવિત્ર પયગંબર(સ.અ.વ.)એ ઉમ્મતને કોઈપણ ઉત્તરાધિકારી અને માર્ગદર્શક વગરની છોડી દીધી (અલ્લાહે મનાઈ કરી […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

છુપી વાતો જે સહાબીઓ અને પત્નિઓને નારાઝ કરે છે

વાંચવાનો સમય: 2 મિનિટઘણી વખત અમીરૂલ મોઅમેનીન, અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે ઘણી લાંબી ખાનગી વાતો કરતા હતા. આથી સહાબીઓ અને પત્નિઓનું હસદ અને શંકાનું સબબ બન્યું. આવી નઝદીકી વાતો ખાસ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ) ઈમામ અને વલી હતા રસુલે ખુદા(સ.અ.વ)ની હયાત દરમિયાન

વાંચવાનો સમય: 6 મિનિટજ્યારે મુસ્લિમ સમુદાય પવિત્ર પયગંબર (સ.અ.વ.) પછી તેમના ખલીફા / વલી પર વિભાજિત છે, ત્યારે તેઓએ એક મહત્વના મુદ્દાની અવગણના કરી છે-પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હયાતી અને તેમના પવિત્ર જીવનકાળ દરમિયાન તેમના ખલીફા / રસુલ (સ.અ.વ)ના […]

No Picture
અહલેબૈત (અ .સ.)

શા માટે પયગંબર સ.અ.વ.ના સહાબીઓ યઝીદ વિરુદ્ધ ઈમામ હુસૈન (અ.સ.)સાથે ન જોડાયા?

વાંચવાનો સમય: 9 મિનિટશંકાખોરો  “કરબલાની જંગ હક્ક અને બાતિલ વચ્ચેની જંગ હતી” આ વાતનો ઇન્કાર કરે છે અને તેઓ એવું ગુમાન કરે છે કે આ જંગ બે રાજકુમારો વચ્ચેની જંગ હતી જે શાસન/સત્તા મેળવવા માટે લડાઈ હતી. તેઓ […]