
મુસલમાનોની દરમ્યાન પયગ્મ્બરે ઇસ્લામ (સ.અ.વ.) અને અમાનની અનુભૂતિ
વાંચવાનો સમય: 6 મિનિટસુરએ માએદાહ આયત નં. ૬૭નો આ હિસ્સો અત્યંત ઘ્યાન આ૫વા લાયક છે. એટલા માટે કે રસુલે અકરમ (સ.અ.વ.) પોતાની (ત્રેપન વર્ષની) તબ્લીગી ઝીંદગી દરમ્યાન ઇલાહી રિસાલતના પયગામને ૫હોંચાડવા માટે ખૂબજ સખત સમય તકલીફદાયક ઝમાનાનો સામનો […]