No Picture
વાદ વિવાદ

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી -કુરાનથી સાબિતી ભાગ-૨

વાંચવાનો સમય: 3 મિનિટકુરઆને કરીમમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવા બાબતે સુ. કહફની આયત – ૨૧ માં સ્પષ્ટપણે હુકમ આપ્યો છે. فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖرَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا પછી તેઓએ […]

No Picture
કુરઆન મજીદ

શું કુરઆન ઈમામ (અ.સ) વગર હિદાયત માટે પુરતું છે? – એક ચર્ચા

વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરાન સિવાય અન્ય કોઈ વસ્તુની જરૂર […]

No Picture
અહલેબૈત (અ .સ.)

ઇસ્લામમાં તવસ્સુલ-સુન્નત વડે ફેસલો

વાંચવાનો સમય: 7 મિનિટઆપણે આ પહેલા પણ પવિત્ર કુરઆનમાં વસીલા અને તવસ્સુલની વિચારધારાનો સ્પષ્ટ ઉલ્લેખ જોયો છે અને એટલી હદે કે સુરએ માએદાહ (૫): આયત ૩૫ માં અલ્લાહે મોઅમીનોને ઇલાહી કુરબત(નઝદીકી) પ્રાપ્ત કરવા માટે વસીલાનો હુકમ આપ્યો છે […]

No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એકલા ફદકના ગવાહ તરીકે કાફી છે: ખુઝૈમાનું ઉદાહરણ

વાંચવાનો સમય: 2 મિનિટફદકના વિવાદમાં, હાકીમો એવો આગ્રહ રાખતા હતા કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) બે મર્દોની ગવાહી (અથવા તેટલા જ પ્રમાણમાં ઔરતોની ગવાહીઓ). જયારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ગવાહ તરીકે રજુ કર્યા તો તેમની […]

No Picture
અન્ય લોકો

રસુલુલ્લાહ (સ.અ.વ.)નું જનાબે અબુ તાલિબ (અ.સ.) સાથે લાગણી આપના ઈમાન અને ઇસ્લામની દલીલ છે

વાંચવાનો સમય: < 1 મિનિટજનાબે અબુ તાલિબ (અ.સ.)ની ઇસ્લામની રાહમાં સતત ખિદમત અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની દીફા કરવા છતા વિરોધીઓ તેમને મુસલમાન નથી માનતા. અગર વિરોધીઓએ ફકત પવિત્ર કુરઆન તથા કાકા અને ભત્રીજા દરમિયાન મોહબ્બત અને લાગણીની ભાવના તરફ […]

No Picture
અન્ય લોકો

શું અબૂબકર ઉમ્મતની ખિલાફત માટે લાયક હતા? – ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટઈરાકના અહલે તસન્નૂન (જેઓ સુન્નતને અનુસરવાનો દાવો કરે છે)ના પ્રખ્યાત આલીમ અબુ હુઝૈલ અલ-અલ્લાફ નોંધે છે : ‘રક્કા’થી મારી એક મુસાફરી દરમિયાન, મેં એક પાગલ વ્યક્તિ વિશે સાંભળ્યું જે ‘માબદે ઝકી ‘નો રહેવાસી હતો. તે […]

No Picture
વાદ વિવાદ

અબુતાલિબ (અ.સ)નુ નૂર કયામતના દિવસે

વાંચવાનો સમય: < 1 મિનિટમોટા ભાગના મુસલમાનો માને છે કે હ.અબુતાલિબ(અ.સ) જહન્નમમાં છે કારણ કે તેઓની કિતાબો કહે છે કે તેઓ આ દુનિયાથી ઇસ્લામ કબૂલ કર્યા વગર રુખસત થઈ ગયા હતા. (નઉઝૉબિલલાહ) પરંતુ હકીકત આનાથી તદ્દન વિપરીત છે, જેવી […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શા માટે હ.અલી(અ.સ)એ ખિલાફત મેળવવા તલ્વાર ન ઉપાડી?

વાંચવાનો સમય: 5 મિનિટગદીરેખુમના મેદાનમાં હજારો અસ્હાબોની હાજરીમાં રસુલે ઈસ્લામ (સ.અ.વ.)એ અલ્લાહના હુકમ મુજબ અમલ કરતા હઝરત અલી (અ.સ)ને પોતાના બીલા ફસલ ખલીફા બનાવવાનું એલાન કર્યુ. આ પ્રથમ કે આખરી પ્રસંગ ન હતો કે જેમાં હુઝુરે અકરમ (સ.અ.વ.)એ હઝરત અલી […]

No Picture
અહલેબૈત (અ .સ.)

હઝરત અલી(અ.સ)એ શા માટે પોતાના ત્રણ બચ્ચાઓના નામ અબુબક્ર, ઉમર અને ઉસ્માન રાખ્યા?

વાંચવાનો સમય: 5 મિનિટઅ- ઇસ્લામની શરૂઆતમાં અરબોની વચ્ચે (ઉમર) એક પ્રખ્યાત અને સામાન્ય નામોમાંથી હતું અને આ ફક્ત ઉમર બીન ખત્તાબથી મખ્સુસ ન હતું- રેજાલ અને તરાજીમની કિતાબોથી આ વાત ખબર પડે છે. ઇબ્ને હજરે અસ્કલાની શાફેઇએ રસુલ(સ.અ.વ)ના […]

No Picture
વાદ વિવાદ

શું તબર્રા મુસ્લિમ ઇત્તેહાદના વ્યાપક મકસદ સાથે અથડાય છે?

વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોના એક સમૂહ  દ્વારા તબર્રાનો વિરોધ એ બહાના હેઠળ કરવામાં આવે છે કે તબર્રા એ મુસ્લિમ એકતાના વ્યાપક અને સર્વોચ્ચ ધ્યેય સાથે અથડામણ છે. જવાબ સાચા ધર્મની ફકત એક વાસ્તવિકતા મુસ્લિમ એકતા કે જેને ધ્યેય […]