• ઇમામ અલી (અ.સ.)

    એહતેમામે ગદીર

    વાંચવાનો સમય: 7 મિનિટકોઇપણ વસ્તુની ખૂબીઓ અથવા અગત્યતા શું ફક્ત ભૌતિકતાના ઉપર નિર્ધારિત થઇ શકે છે? શું કોઈપણ ઐતિહાસિક ઘટનાનું થવું તેની અગત્યતા ઓછી હોવાની દલીલ બની શકે છે? શા માટે શીઆ લોકો ગદીરના જશ્ [...]
  • ઇમામ અલી (અ.સ.)

    ગદીરના એલાન બાદ અલી (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી હતો?

    વાંચવાનો સમય: 3 મિનિટઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. આ બાબતે તેમની [...]
  • ઇમામ અલી (અ.સ.)

    શા માટે ઇમામ અલી(અ.સ) જ અમીરુલ મોઅમેનીન માટે યોગ્ય છે?

    વાંચવાનો સમય: < 1 મિનિટઘણા ખીલાફતના દાવેદરોએ શીર્ષકો પચાવ્યા હતા જે ખાસ કરીને ઇમામ અલી(અ.સ) માટે જ હતા જેમકે અમીરુલ મોઅમેનીનનું શીર્ષક. આ શીર્ષક નું મૂળ શું છે, કોણે આપ્યુ અને કોને આપવામાં આવ્યું? આ [...]
  • ઇમામ અલી (અ.સ.)

    ગદીરના બનાવનો ઐતિહાસિક મહત્વ: બે વિરોધાભાસી અસરો

    વાંચવાનો સમય: 6 મિનિટગદીરનો પ્રસંગ ઐતિહાસિક રીતે શરૂઆતથી જ ઇસ્લામીક અભિવ્યક્તિઓ અને માન્યતાઓમાં ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. એટલું જ નહિ ઇમામત અને ખિલાફતને લઈને આ મુદ્દો હમેશા અત્યંત સંવેદનશીલ રહ્યો છે. પવિત્ર પયગમ્બર [...]
  • ઇમામ અલી (અ.સ.)

    શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે?

    વાંચવાનો સમય: 6 મિનિટએક સવાલ સામાન્ય મુસલમાનો શીઆઓને કરતા હોય છે કે: શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે? આ બનાવમાં તેવું શું ખાસ છે કે તેને આટલી ભવ્યતા અને ઠાઠમાઠથી મનાવવામાં આવે છે? ૧૮મી [...]
  • ગદીર

    અગર ગદીરનું એલાન હકીકત છે તો પછી કેવી રીતે મુસલમાનો થોડા જ મહિનાઓમાં બધું ભૂલી ગયા?

    વાંચવાનો સમય: 2 મિનિટઆ ‘તાર્કિક વાંધાઓ’માંથી એક વાંધો છે કે જે મોટાભાગના મુસલમાનો શિઆઓ વિરૂધ્ધ રજુ કરે છે. તેઓ એવો દાવો કરે છે કે અગર હજ્જતુલ વિદાઅમાં ગદીરના મૈદાનમાં એક લાખ કરતા વધુ મુસલમાનો સામે [...]

ઝિલ્હજ્જ

ઈમામ અલી(અ.સ.)

ફેસબુક પર અમને અનુસરો

તાજેતરની પોસ્ટ્સ

શિયા જવાબ આપે છે

ઇમામ અલી (અ.સ.)

કેવી રીતે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) બીજાઓ કરતા શ્રેષ્ઠ છે?

વાંચવાનો સમય: 7 મિનિટમુસલમાનો સૌથી વધુ બનાવટી, અતાર્કિક અને ઘડી કાઢેલી રિવાયતોથી કહેવાતા ખલીફાઓની હુકુમત સાબીત કરવાની કોશિષ કરે છે. આમ, તેઓ અલ્લાહ(ત.વ.ત.) અને રસુલ એ કરીમ(સ.અ.વ.)ના પસંદ કરાયેલ હ.અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) [...]
  • તૌહીદ

    શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) મુસલમાનો માટે વસીલા છે?

    વાંચવાનો સમય: 3 મિનિટશંકા: મુસલમાનોનો એક ફીર્કો વસીલા (અલ્લાહ તરફ માધ્યમ) અને તવસ્સુલ (વસીલો બનાવવા)ની માન્યતાના બારામાં સંપૂર્ણ મૂંઝવણમાં છે કે તેઓ તવસ્સુલના બારામાં દરેક બાબતને શીર્કનું શિર્ષક આપે છે.   જોકે આ તાજેતરમાં સલફીઓના [...]
  • ઇમામ કાઝીમ (અ.સ.)

    હારુને ઇમામ મુસા કાઝીમ (અ.સ.)ને બાગે ફદક માટે કતલ કર્યા

    વાંચવાનો સમય: < 1 મિનિટબાગે ફદકની માલિકી માટેની દલીલો રસૂલે ખુદા (સ.અ.વ.)ની શહાદત બાદ તરત જ ચાલુ થઈ ચૂકી હતી પણ તેની વધારે જરૂરત દસકાઓ પછી લાગી કેમ કે હાકીમો હંમેશાં એ ડરમાં રેહતા હતા [...]
  • ઇમામ બાકિર (અ.સ.)

    અલ્લાહ પાસેથી માંગવું – ખારજીઓ સાથે વાદ-વિવાદ

    વાંચવાનો સમય: 3 મિનિટ શંકા ભૂતકાળમાં અમૂક મુસલમાનોનો સમૂહ હતો જેઓએ એવો દાવો કર્યો હતો કે ફકત અલ્લાહ પાસેથીજ તલબ કરવું જોઈએ. તેઓનો અન્ય મુસલમાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તે લોકોને ‘ખારજીઓ’ (જેઓએ દીનને [...]
  • ઇમામ તકી (અ.સ.)

    ઈમામ મોહમ્મદતકી (અ.સ.) નો ઐતિહાસિક વાદવિવાદ

    વાંચવાનો સમય: 5 મિનિટઈમામ માટે બાળપણ,યુવાની કે વૃદ્ધાવસ્થા બાબતે કોઈ ફર્ક નથી પડતો કારણકે ઈમામ ઇલાહી ઇલ્મ અને રઝાના માલિક છે. જ્યારે ઈમામ મોહમ્મદતકી(અ.સ.)ની જાહેરી રીતે ઉમ્ર મુબારક આઠ વર્ષની હતી ત્યારે તે સમયનો બાદશાહ [...]
  • No Picture
    વાદ વિવાદ

    હ. ઉમરનું ઈલ્મ

    વાંચવાનો સમય: 5 મિનિટપયગમ્બરે અકરમ (સ.અ.વ.) થી અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ના ઈલ્મના બારામાં અસંખ્ય રિવાયતો નકલ થઈ છે જેમાંથી સૌથી વધારે મશ્હુર હદીસ: أَنَا مَدِينَةُ الْعِلْمِ وَ عَلِيٌّ بَابُهَا ‘હું [...]
  • વાદ વિવાદ

    ઇસ્લામમાં તકય્યા: અમ્માર ઇબ્ને યાસીર જીવન બચાવવા ઈમાનને છુપાવે છે

    વાંચવાનો સમય: 1 મિનિટશંકાખોરો શિયાઓ પર તકય્યાની બીદઅતનો આક્ષેપ કરે છે. તેમના દ્રષ્ટિકોણ મુજબ ઇસ્લામમાં તેનું કોઈ સ્થાન નથી. તેઓના મતે ભય/અહેતીયાતના લીધે કોઈ અકીદાના છુપાવવા બાબતે  કુરઆન કે સુન્નતમાં કોઈ સ્થાન નથી. જવાબ આપણને [...]
  • No Picture
    ઇમામ અલી (અ.સ.)

    શું અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ તેમના પુત્રનું નામ પ્રથમ ખલીફાના નામ ઉપરથી રાખ્યું હતું?

    વાંચવાનો સમય: 4 મિનિટવાંધો કેટલાક મુસ્લિમો માને છે કે અમીરુલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.)ના ખલીફાઓ સાથે સ્નેહભર્યા સંબંધો હતા. પુરાવા તરીકે, તેઓ આક્ષેપ કરે છે કે આપ (અ.સ.)એ  તેમના પુત્રનું નામ અબુબક્ર ઇબ્ને [...]
  • વાદ વિવાદ

    અબ્દુલ્લાહ ઈબ્ને સબા એક કાલ્પનિક પાત્ર – પ્રથમ ભાગ

    વાંચવાનો સમય: 5 મિનિટશીઆ વિરોધી આક્ષેપોમાંથી શીઆઓને કાફીર અને ઈસ્લામમાંથી બહાર જણાવવા ઉપરાંત એક આક્ષેપ એ પણ છે કે ઈસ્લામી ઈતિહાસમાં આ અકીદો ફેલાવનાર અબ્દુલ્લાહ ઈબ્ને સબા હતો. અબ્દુલ્લાહ ઈબ્ને સબા કોણ છે? ઈસ્લામી ઈતિહાસમાં [...]
  • એહલેબૈત (અ.સ.)

    શું મુસલમાનોને તૌહીદની વ્યાખ્યા કરવાનો હક્ક છે?

    વાંચવાનો સમય: 3 મિનિટએ સામાન્યપણે સંભાળવા મળે છે કે અમુક ચોક્કસ મુસલમાનો ઇસ્લામના સારી રીતે સ્થાપિત તરીકાઓ જેમકે તવસ્સુલ,કબરોનું બાંધકામ, કબરોની ઝીયારત વિગેરેને શિર્ક હોવાનું જાહેર કરે છે જો કે અહિયાં એ મૌકો નથી કે [...]
  • ઝિયારત

    શું ઝરી મુબારકને ચૂમવું એ શિર્ક (એક થી વધારે ખુદામાં માનવું) છે?

    વાંચવાનો સમય: 2 મિનિટઅમુક નામથી મુસલમાનો શિયા કૌમ પર ઝરી મુબારક ને પથ્થરને પુજવાની તોહમત લગાવે છે. તે લોકો અઈમ્મા (અ.મુ.સ.)ની પવિત્ર ઝરી મુબારકની ઝિયારતને શીર્ક માને છે અને શિયાઓ પર શીર્ક કરવાની તોહમત લગાવે [...]