રબ્બિઉલ અવ્વલ

  • વાંચવાનો સમય: 5 મિનિટઆ એક રસપ્રદ વાત છે કે કોઈ પણ વિષય ઉપર જોવા મળતા વિરોધાભાસ અને ઈખ્તેલાફ બન્નેને એક સાથે એક જ જગ્યાએ રાખીને કોઈ સકારાત્મક પાસાથી તેને વાસ્તવિકતાનો પોશાક પહેરાવી શકાતો નથી. ચાહે [...]
  • વાંચવાનો સમય: 4 મિનિટપ્રસ્તાવના: તબર્રાની બાબતે મુસલમાનોમાં બે મોટા મુખ્ય સમુહો છે. એક સમુહ તબર્રાને જડમુળમાંથી રદ કરે છે અને તેને વખોડે છે. બીજો સમુહ તબર્રાને દીનના ભાગ તરીકે અમલ કરે છે અને બીજી ઈબાદતો [...]
  • વાંચવાનો સમય: 3 મિનિટ એક એવો નઝરીયો છે કે તવલ્લા એટલેકે આલે મોહમ્મદ (અ.મુ.સ.) સાથે મોહબ્બત આપણી નજાત માટે કાફી છે. તબર્રા એટલેકે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના દુશ્મનો પ્રત્યે નફરતથી દૂર રહેવું જોઈએ જેથી બીજા મુસલમાનો [...]
  • પેહલા ઝાલીમની પેહલી દુશ્મની

    વાંચવાનો સમય: 2 મિનિટહાકીમો અને કેહવાતા ખલીફાઓનો રસુલે ખુદા (સ.અ.વ.) અને અમીરુલ મોઅમેનીન હ.અલી (અ.સ.)ની સાથે વિરોધ અને દુશ્મનાવટ શરૂઆતથીજ હતી.   આવો આપણે પેહલા ઝાલીમની અલી અ.સ. પ્રત્યેની દુશ્મનાવટ અને ઈર્ષા ક્યારથી હતી તેના [...]
  • વાંચવાનો સમય: 2 મિનિટ અમુક લોકો છે કે જેઓ તબર્રાથી પરહેઝ કરવાનું કહે છે અને તે માટે બહાનાઓ રજુ કરે છે. તબર્રા પ્રત્યે આવુ વલણ તે આશ્ર્ચર્યજનકછે. જ્યારે કે કુરઆને કરીમની આયતો અને હદીસોમાં આનો [...]

રસુલે ખુદા(સ.અ.વ.વ.વ)

ફેસબુક પર અમને અનુસરો

ઇન્સ્ટ્રાગ્રામ (INSTAGRAM)

તાજેતરની પોસ્ટ્સ

શિયા જવાબ આપે છે

અય્યામે ફાતેમીયાહ
  • No Picture
    ઇમામત

    ખલીફાઓનો સૌથી મોટો ભય : આજે ફદક, કાલે ખિલાફત

    વાંચવાનો સમય: < 1 મિનિટસૌથી મહત્વનો પ્રશ્ન: “હ.ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક પાછો આપવામાં શા માટે ખલીફાઓ ગભરાયેલા હતા?” ઈબ્ન અબીલ હદીદે ખલીફાઓની આ દુવિધાને તેમની કિતાબ શર્હ નહજુલ બલાગાહમાં ટાંકી છે. તેઓ લખે છે : બગદાદના એક [...]
  • વાદ વિવાદ

    તવલ્લા કે તબર્રા- શું છે શિયાઓની મઝલુમીય્યતની પાછળનું સાચું કારણ?

    વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના કેટલાક લોકો હંમેશા ઇસ્લામિક અકીદાઓને પડકારીને સમાજમાં વિરોધાભાસ પેદા કરવા માટે બહાનું શોધતા હોય છે. તેમના હાસ્યાસ્પદ દાવાઓમાં એ છે કે તબર્રા કરવું (આલે મોહમ્મદ(અ.સ.)ના દુશ્મનોથી દૂરી રાખવાથી) વિશ્વભરમાં નિર્દોષ શિયાઓને [...]
  • એહલેબૈત (અ.સ.)

    શું નજીસ પાકની સાથે જોડાઈ શકે?

    વાંચવાનો સમય: 2 મિનિટકેટલાક મુસલમાનોએ શીઆઓમાં ગુચવણ અને ગેરસમજ ફેલાવવા માટે કસમ ખાધી છે. આ જુદી જુદી દિશાઓમાંથી એકતાના સુત્રોનું સંભળાવવું આ બાબત સમજાવે છે. તેઓ દાવો કરે છે કે તમામ મુસલમાનોએ તેમના મતભેદો અને [...]
  • મોહર્રમ

    ઉમરના નિકાહ જનાબે ઉમ્મે કુલસુમ બિન્તે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે – અકલનો ફેંસલો

    વાંચવાનો સમય: 5 મિનિટઅમૂક મુસલમાનો અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) તથા જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઉમર ઈબ્ને ખત્તાબની સાથે સારા સબંધોને રજુ કરે છે. તેઓ આ વજુદ ન ધરાવતા સારા સબંધોને બતાવવા કોઈપણ [...]
  • અહલેબૈત (અ .સ.)

    મુબાહેલાની દ્રષ્ટિએ સહાબા ઉપર એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલત

    વાંચવાનો સમય: 3 મિનિટસહાબીઓ અને પત્નિઓના ટેકેદારોને  એ હકીકતનો સતત સામનો કરવો પડેછે કે તેમના  સરદારોએ ઈસ્લામના ઈતિહાસમાં કયારેય  કોઈ યોગદાન નથી આપ્યું. આમાં મુબાહેલાનો બનાવ શામીલ છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) નજરાનના યહુદીઓ સામે પોતાની [...]
  • અહલેબૈત (અ .સ.)

    ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)નો શામી વ્યક્તિ સાથે મુનાઝરો

    વાંચવાનો સમય: 2 મિનિટજયારે ઈમામ હુસૈન(અ.સ)ના એહલેહરમ(ઘરના લોકોને) કેદ કરી શામની મસ્જીદ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા તેવામાં એક શામનો વૃધ્ધ વ્યક્તિ આવ્યો અને કેહવા લાગ્યો “તમામ તારીફ તે અલ્લાહ માટે છે જેણે તમને કત્લ [...]
  • No Picture
    ઇમામ અલી (અ.સ.)

    અમીરુલ મોઅમેનીન(અ.સ.)એ ફદક બે કારણોને લીધે પાછો ન લીધો

    વાંચવાનો સમય: < 1 મિનિટએઅતેરાઝ કરવાવાળા દાવો કરે છે કે જો ફદક ખરેખર  હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત હોય તો અલી(અ.સ.)એ પાછો લઇ લેવો જોઈએ. ફદકને છોડીને અલી(અ.સ.)એ સ્વીકાર્યું કે તે હઝરત ફાતેમા ઝેહરા(સ.અ.)ની મિલકત નથી. [...]
  • એહલેબૈત (અ.સ.)

    શું મુસલમાનોને તૌહીદની વ્યાખ્યા કરવાનો હક્ક છે?

    વાંચવાનો સમય: 3 મિનિટએ સામાન્યપણે સંભાળવા મળે છે કે અમુક ચોક્કસ મુસલમાનો ઇસ્લામના સારી રીતે સ્થાપિત તરીકાઓ જેમકે તવસ્સુલ,કબરોનું બાંધકામ, કબરોની ઝીયારત વિગેરેને શિર્ક હોવાનું જાહેર કરે છે જો કે અહિયાં એ મૌકો નથી કે [...]
  • No Picture
    વાદ વિવાદ

    કબ્રો ઉપર મસ્જીદ બાંધવી -કુરાનથી સાબિતી ભાગ-૨

    વાંચવાનો સમય: 3 મિનિટકુરઆને કરીમમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવા બાબતે સુ. કહફની આયત – ૨૧ માં સ્પષ્ટપણે હુકમ આપ્યો છે. فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖرَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم [...]
  • અય્યામે ફાતેમીયાહ

    કબ્રો ઉપર મસ્જીદ બાંધવી- સુન્નતનો ચુકાદો

    વાંચવાનો સમય: 9 મિનિટકબ્રો ઉપર મસ્જીદ બાંધવાની પરવાનગી કુરઆનથી સાબિત કર્યા બાદ અમો ભરોસાપાત્ર સુન્નત તરફ ફરી રહ્યા છીએ એ વાત ચોક્કસપણે નોંધવી જોઈએ કે જ્યારે એક બાબત કુરઆનની મજબુત અને સ્પષ્ટ (મોહ્કમ)આયાતોથી સાબિત થઇ [...]