
શું મુસલમાનોએ મોહર્રમમાં શાદીઓ અને જશ્નોનું આયોજન કરવું જોઈએ?
વાંચવાનો સમય: 5 મિનિટકેટલાક મુસલમાનો એવો આગ્રહ કરે છે કે મોહર્રમમાં શાદીઓનું(નીકાહનું) આયોજન કરવામાં કંઈપણ અયોગ્ય કે વાંધાજનક નથી. તેઓના મત મુજબ શાદી વર્ષના કોઈ પણ દિવસે યોજી શકાય છે અને મોહર્રમ કે આશુરામાં શાદી કરવામાં કોઈ અયોગ્ય […]