No Picture
કુરઆન મજીદ

શું કુરઆન ઈમામ વગર મુસલમાનોની હીદાયત માટે પુરતું છે? – આ બાબતે એક ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટમુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને (રાષ્ટ્રને) કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરઆન સિવાય અન્ય કોઈ વસ્તુની […]

No Picture
કુરઆન મજીદ

રસુલે ઇસ્લામ (સ.અ.વ)એ વિલાયતની તફસીર બયાન કરી હતી.

વાંચવાનો સમય: 3 મિનિટ  إِنَّمَا وَلِيُّكُمُ اللَّهُ وَرَسُولُهُ وَالَّذِينَ آمَنُوا الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ رَاكِعُونَ  “(હે ઇમાનદારો !) તમારો વલી અલ્લાહ અને તેના રસુલના સિવાય કોઇ નથી અને તે લોકો પણ કે જેઓ ઇમાન લાવ્યા છે […]

No Picture
કુરઆન મજીદ

પવિત્ર કુરઆનની ફઝીલત

વાંચવાનો સમય: 3 મિનિટઅલ્લાહની કિતાબની ફઝીલત, દરજ્જો અને મહાનતાને સમજવા માટે આપણે એહલેબૈત (અ.મુ.સ.)ના દર ઉપર જઈએ અને તેમની પાસેથી સમજવાની કોશિશ કરીએ. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “જે દિલમાં કુરઆન હોય તેને અલ્લાહ અઝાબ નહિ કરે” (શૈખે તુસી (ર.અ.)ની […]

No Picture
કુરઆન મજીદ

પવિત્ર કુરઆન – ઈલાહી નૂર

વાંચવાનો સમય: 4 મિનિટતમામ વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે કે જેણે પોતાના બંદા ઉપર ફૂરકાન નાઝીલ કર્યું જેથી દુનિયાવાળાઓ માટે ચેતવણી આપનાર બને, જેના હાથમાં જમીન અને આસમાનની સત્તા છે, તેની સત્તામાં તેનો કોઈ શરીક નથી અને પછી […]

કુરઆન મજીદ

પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ – શિયાઓ વિરુધ્ધ સલફી

વાંચવાનો સમય: 3 મિનિટએક ચર્ચા વિરોધીઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની સમજુતી (તફસીર) અને અર્થઘટન(તાવીલ)માં […]

એહલેબૈત (અ.સ.)

લય્લતુલ કદ્રની સરખામણીમાં એહલેબૈત (અ.મુ.સ.)ની અફઝલીય્યતનો ઈન્કાર કરવાના ગંભીર પરીણામો

વાંચવાનો સમય: 2 મિનિટઅમૂક મુસલમાનો એહલેબૈત (અ.મુ.સ.)ના મકામને ઘટાડો કરવાની, તેઓના હક્કનો ઈન્કાર અને તેઓની ફઝીલતો છીનવી લેવાનો પ્રયત્ન કરે છે. તેઓ આ બાબતે એવું  કાંઈ વિચારતા નથી  કે કોઈ તેઓને જોઈ રહ્યું છે અને જાણે કે અલ્લાહ […]

કુરઆન મજીદ

શું એહલે તશય્યોહ તેહરીફે કુરઆનમાં માને છે? – બીજો ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટએચ. મોહમ્મદ ઈબ્ને અલ હુસૈન બહાઉદ્દીન અલ આમેલી (વ. ૧૦૩૦ હી.સ.) કહે છે: સાચી માન્યતા એ છે કે કુરઆને કરીમ કોઇપણ જાતના વધારા કે અપૂર્ણતાથી પાક છે અને ઓલમા એવા દાવાને કબુલ નથી કરતા કે જે […]

કુરઆન મજીદ

શું એહલે તશય્યોહ તેહરીફે કુરઆનમાં માને છે? – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 4 મિનિટજવાબ: શીઆઓના મશ્હુર ઓલમા એકમત છે કે કુરઆને પાક દરેક પ્રકારની તેહરીફ (ફેરફાર)થી પાક છે અને મૌજુદા કુરઆને શરીફ હુબહુ એજ ઈલાહી કુરઆન છે-કે જે ખતમી મરતબત હ. મોહમ્મદ સ.અ.વ., આપણા ચહીતા નબી, પર નાઝીલ […]